________________
પર્યુષણ પર્વ
અભ્યાસ કરે છે. કલ્પસૂત્ર કલ્પાર્થ બોધિની ટીકા અનુસાર પર્યુષણના પર્યાયવાચી શબ્દો છે :
__“परियायववत्थवणा, पज्जोसमणा, पागड्या, परिवसना, पज्जुसणा, पढम समोसरण, ठवणा और जेठ्ठीगह ।” ।
ઈ. સ. ૧૯૭૯માં જ્યારે હું નેપાળમાં રાજદૂત હતો, ત્યારે પર્યુષણ પર્વ પર મેં એક કવિતા લખી હતી અને જૈન સમારોહમાં વાંચી હતી તે આ રીતે છે:
માત્મા ન કીર્તન (પર્યુષણ આત્માનું કીર્તન) સુન પ્રવન (સાંભળ પ્રવચન) સીઝ દો વારિત્ર, જ્ઞાન, ટર્શન (સમ્યક બને ચારિત્ર, જ્ઞાન, દર્શન) માત્મ વિનય શ મયાન (આત્મવિજયનું અભિયાન) ન મહાવીર નય વર્ધમાન (જય મહાવીર જય વર્ધમાન)
મ થી શક્ટિ (ભક્તિની શક્તિ) મારુ સે મુ િ(આસક્તિથી મુક્તિ) વેતન મનજી (ચેતન અનાસક્તિ) મંતર સ્વયં રહી પદવાન (અંતર સ્વયં મેળવે ઓળખાણ)
જય મહાવીર નય વર્ધમાન (જય મહાવીર જય વર્ધમાન) આત્મિક સત્સ (આત્મીય સંગ) પુત સં સં (પુલકિત અંગ અંગ).
હાથા થી મશાંતિ ભંગ (કાયાની અશાંતિ ભંગ). મન મેં મધુર તાન (મનમાં મધુર તાન). નય મહાવીર નય વર્ધમાન (જય મહાવીર જય વર્ધમાન).
નિર્વિકાર હો નીવન કુળ (નિર્વિકાર બને જીવનદર્પણ) રાગ દ્વેષ ગ પૂર્ણ મન (રાગદ્વેષનું પૂર્ણ દમન) 1 સે માત્મવિદ્ વેતન (જડથી આત્મબિંદુ ચેતન) અપરિગ્રદ આ સ્થાન (અપરિગ્રહનું ઉત્થાન)
ના મહાવીર નય વર્ધમાન (જય મહાવીર જય વર્ધમાન) નાગ્રત ત્નિ તત્ત્વજ્ઞાન (જાગ્રત સકલ તત્ત્વજ્ઞાન).
185
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org