________________
૧૭
નમોકાર મંત્રનું મહાત્મ્ય
નમોકાર મંત્ર
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવજ્ઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. નમસ્કાર હો અરિહંતોને, નમસ્કાર હો સિદ્ધોને, નમસ્કાર હો આચાર્યોને, નમસ્કાર હો ઉપાધ્યાયોને, નમસ્કાર હો સંસારના બધા સાધુભગવંતોને, આ પાંચ નમસ્કાર બધાં પાપોનો નાશ કરે છે, સર્વ મંગળ પાઠોમાં આ મંત્ર સર્વોત્તમ છે, જેના પઠનથી મંગળ જ મંગળ થાય છે.
નમોકાર મંત્ર જૈન દર્શનની ગહનતા, વ્યાપકતા, સમ્યક્ત્વ, પારદર્શિતા અને સંપૂર્ણતાનું દર્પણ છે. આ મહામંત્ર એટલે જૈન ધર્મનો સાર અને સમસ્ત શ્રુત જ્ઞાનનું નવનીત. પૂજાપીઠિકામાં મંગલ વિધાનમાં જૈન ભક્ત ગાય છે :
Jain Education International
171
For Personal & Private Use Only
www.jainelibrary.org