________________
મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ
છલોછલ છે, પરંતુ સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્ઝારિત્રની દિશામાં ગયા વગર મનુષ્ય પાર ન પામી શકે.
જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિના આભામંડળનો લાભ વ્યક્તિ અને સમાજને લૌકિક અને લોકોત્તર કલ્યાણને માટે ત્યારે મળશે જ્યારે તે આત્માને અનુશાસિત કરીને “ધર્મ'ને પૂર્ણ આસ્થા અને વિશ્વાસ સાથે જીવનમાં કેન્દ્રબિંદુ બનાવશે. ધર્મમાં આસ્થા વગર સંસ્કૃતિ અધૂરી છે અને સંસ્કૃતિનો દૃષ્ટિકોણ રોજબરોજના ધાર્મિક જીવનને વ્યાવહારિક રૂપ આપે છે. કવિએ કહ્યું છે :
ધર્મની વાત હિતકર છે, ધર્મની વાત સુંદર છે; ધર્મમાં શાંતિની ઊર્જા, મુક્તિનો સમંદર છે. જેમણે ધર્મને ધાર્યો, મળ્યો એમને કિનારો છે; જગતમાં પ્રાણીઓને બસ ધર્મનો જ સહારો છે.
165
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org