________________
શાકાહાર સંસ્કૃતિ
૦
૦
૩૦૦
૦
છO
૦
૦
મૂર્ગા
GO
૦
૦
પશુઆહાર (Animal Food) PULSIEL (Plant Food) કૉલેસ્ટ્રોલ માત્રા ૧૦૦ ગ્રામમાં મિલિગ્રામ કૉલેસ્ટ્રોલ માત્રા ૧૦૦ ગ્રામમાં મિલિગ્રામ ઈંડાં પપ0 બધાં અનાજ
૦ ગાય કિડની
૩૭૫ બધાં શાકભાજી ગાય લીવર
બધા સૂકા મેવા બીફ સ્ટોક
૭૦ (જેમકે બદામ, સીંગ,
કાજુ વગેરે) ઘેટા માંસ
૭૦ બધાં બીયાં સૂવર માંસ
૭૦ બધાં ફળ
બધી લીલી ભાજી આઇસક્રીમ
૪૫. બધાં વનસ્પતિ તેલ માખણ
૨૫૦ મલાઈ, પનીર (ક્રીમ ચીજ) ૧૨૦
એમ પણ માનવામાં આવે છે કે શાકાહારીની જીવનમર્યાદા વધારે હોય છે અને એને માનસિક તાણ, ડાયાબિટીસ વગેરે બીમારીઓ માંસાહારીઓની સરખામણીએ ઓછી જોવા મળે છે. હૃદય અને હૃદયસંબંધી રોગોમાં પણ માંસાહાર હાનિકારક છે. માંસાહારીઓમાં મૅગેનીઝની ઓછપના કારણે ગંભીર બીમારીઓ ઘર કરી જાય છે. - શાકાહારી ભોજનમાં કેરોટિન અને એન્ટિ ઓક્સિડંટ, વિટામિન “સી” અને ‘ઈ’ હોવાથી કેન્સરથી બચવામાં મદદ થાય છે. એવું પણ જોવા મળ્યું છે કે જેટલાં વધુ પશુ પ્રોટિન લેવામાં આવે એટલી કિડનીમાં પથરીની બીમારી થવાની શક્યતા વધે છે.
સ્વાથ્યની દૃષ્ટિએ શાકાહારી ભોજન સાત્ત્વિક અને સ્વાથ્યવર્ધક હોવાની સાથે સાથે વધુ શુદ્ધ અને તાજું રહે છે, જ્યારે માંસાહારી ભોજનમાં કેટલાય વિકાર પેદા થાય છે. વેગન પક્ષનું કહેવું છે કે દૂધમાં પણ પ્રદૂષિત તત્ત્વ ખૂબ હોય છે જે સ્વાથ્યને માટે હાનિકારક છે કારણ કે ગાય, ભેંસના આહારમાં લેવાતા
143
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org