________________
અપરિગ્રહ સંસ્કૃતિ
૧૦.
અપરિગ્રહનું અહિંસાધર્મમાં મહત્ત્વ :
અહિંસાધર્મની સંપૂર્ણતામાં અપરિગ્રહ સંસ્કૃતિને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સંયમ, ત્યાગ, આત્મનિયંત્રણ, ઇંદ્રિયદમન અને ઇચ્છાઓ પર અંકુશ મનુષ્યને સંતોષી, ઉદાર અને પરોપકારી બનાવે છે. સંગ્રહપ્રવૃત્તિ મનુષ્યમાં મૃગતૃષ્ણા, અહંકાર, મિથ્યાત્વ, અસમાનતા અને હિંસક આચાર-વિચાર લાવે છે.
“દેવ-શાસ્ત્ર-ગુરુપૂજન'માં ગવાતા એક ગીતમાં યોગ્ય કહ્યું છે :
“વહુમૂલ્ય ગતિ વશ વૈમા યહ, क्या हमको सुखी बना सकता ? अरे पूर्णता पाने में इसकी क्या है आवश्यकता ? मैं स्वयं पूर्ण हूँ अपने में, प्रभु है अनर्घ्य मेरी माया, बहुमूल्य द्रव्यमय अर्घ्य लिए,
મા દેતુ વિના માથા ” પરિગ્રહની પરિભાષા :
અપરિગ્રહ પરિગ્રહની સમાપ્તિ છે. પરિગ્રહનો શાબ્દિક અર્થ “ગ્રહ” અર્થાત્ ગ્રહણ અથવા સંગ્રહ અને પરિ” અર્થાત્ એનાથી ઘેરાઈ જવું. સંગ્રહપ્રવૃત્તિની
84
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org