________________
આર્દ્રકુમાર
પછી આર્દ્રમુનિએ અભયકુમારને કહ્યું: ‘હે મહાનુભાવ ! તમે જ મારા ગુરુ છો. તમે મારા પર મોટો ઉપકાર કર્યો છે. તમે મોકલેલી તીર્થંકરની પ્રતિમાથી જ મને જ્ઞાન થયું અને આર્યભૂમિમાં આવવાની પ્રબળ ઇચ્છા થઈ. એટલે એક વખત સહુથી છાનોમાનો અહીં નાસી આવ્યો. એ વખતે આપણે મળવાનું ઘણું મન હતું, પણ આ ભૂમિનો પ્રતાપ જ કાંઈ એવો કે મને વૈરાગ્ય થયો ને દીક્ષા લીધી. પછી શું બન્યું તે બધું આપને મેં કહ્યું છે.'
અભયકુમા૨ને આ સાંભળી ખૂબ આનંદ થયો. છેવટે આર્દ્રકુમાર પોતાના જીવનને પૂરેપૂરું પવિત્ર બનાવી નિર્વાણ પામ્યા.
Jain Education International
For Personal & Private Use Only
૨૯
www.jainelibrary.org