________________
જેન બાલગ્રંથાવલિ શ્રેણી:૧.૩
* * જૈન ધર્મ વિશે મહાનુભાવો પહેલાં હું માનતો હતો કે મારા વિરોધીઓમાં અજ્ઞાન છે હવે આજે હું વિરોધીઓની નજરે પણ જોઈ શકું છું. મારો અનેકાંતવાદ – સત્ય અને અહિંસા – આ દ્ધિ-સિદ્ધાંતોનું પરિણામ છે.
મહાત્મા ગાંધીજી ભગવાન મહાવીરની અહિંસાની છાપ બ્રાહ્મણ ધર્મ પર પડી. આજકાલ યજ્ઞોમાં પશુબલિ નથી ધરાવાતા. બ્રાહ્મણ ધર્મમાં માંસ-મદિરાનું સેવન બંધ થઈ ગયું. આ જૈન ધર્મનો જ પ્રભાવ છે.
લોકમાન્ય ટિળક જૈન ધર્મનું ક્ષેત્ર વિશાળ છે, પ્રાણીમાત્રને સમાન હક્ક છે, એવી તેમાં વિરલ ભાવના છે. રાજા-મહારાજાથી માંડીને એક સામાન્ય વ્યક્તિ પણ જૈન ધર્મ અંગીકાર કરી શકે છે. ભગવાન મહાવીરે વિશ્વને અહિંસાનો અમૂલ્ય સિદ્ધાંત આપ્યો છે. અહિંસામાં અપ્રતિમ શક્તિ રહેલી છે. આજના સમયમાં માનવતાની રક્ષાને માટે ભગવાન મહાવીરના ઉપદેશોનું પાલન કરવું અત્યંત હિતાવહ છે..
- જવાહરલાલ નહેરુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org