________________
જગન્નાથપુરી
૧૭
પૂજારી વાસુદેવના વેશ લે છે અને જન્મોત્સવ ઊજવે છે.
(૯) શ્રાવણ વદ એકાદશીને રોજ નજીકના માર્કન્ડેય સરોવરમાં જઈ કાલીયદમન ઉત્સવ ઊજવે છે. આ રીતે એકંદર એકવીસ ઉત્સવેા ઉજવાય છે.
મંદિરની આસપાસ અને આખા પુરી શહેરમાં બીજાં અસ`ખ્ય દેવાલયા અને પવિત્ર સરોવરો છે: જેમાંના માર્કન્ડેય સરોવર, ઇંદ્રધુમ્ન સરોવર, ચક્રતી સરોવર, અને ધર્મેશ્વર, શ્વેતગંગા, કપાલમાચન તથા લેાકનાથ મંદિર એ મુખ્ય છે.
[ ૪ ]
જગન્નાથપુરી શહેર ખાસ જોવા જેવું નથી. હમણાં હમણાં શહેર સુધર્યું છે અને નવી ઈમારતા બંધાવા પામી છે. સમુદ્રિકનારા ઉપર કૉંટ વગેરે સરકારી મકાનો છે અને ઉનાળામાં આરિસાના અંગ્રેજો અહીં હવા ખાવા આવે છે. અહીં ભાષા ાલાય છે. પુરી જે પ્રાંતમાં આવેલુ છે, તે પ્રાંતને આરિસા અથવા ઉત્કલ પ્રાંત કહે છે. ઈ. સ. ૧૯૩૫ના હિંદીકાયદા પ્રમાણે આરિસા રવતંત્ર પ્રાંત બન્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org