SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ M કે શી 99 છે , ) BQ છે (૧. માંગલિકનો ચમત્કાર) માંગલિક સાંભળવાથી એક ગરીબ શ્રાવક ખૂબ શ્રીમંત થઇ ગયો ! આ વર્તમાનનો સત્ય ચમત્કાર વાંચી તમે બધા શ્રધ્ધા અને આદરપૂર્વક નૂતન વર્ષે માંગલિક શ્રી ગુરૂમુખે શ્રવણ કરી આંભિક આનંદ, શાંતિ મેળવવા નિર્ણય કરશો. સોનગઢમાં આશ્રમમાં ચારિત્રવિજય મહારાજ હતા. દેવકરણ નામના એક નિર્ધન શ્રાવક તે મહાતમા તથા આશ્રમની દિલ દઇસેવા કરતાં! તેમની નિ:સ્વાર્થ સેવાથી ખૂશ થઇ તેમને સુખી બનાવવા મહાતમાએ એક દિવસ દેવકરણને બોલાવી કહયું, “દેવકરણ ! કાલે વહેલી પરોઢે આવજે. માંગલિક સંભળાવીશ !! તને ખૂબ લાભ થશે.” એ તો રાજી રાજી થઇ ગયો. પરોઢિયે કોઇ આવ્યું. ચારિત્રવિજય મહારાજે પૂછયું, “કોણ?'' આવનારે કહ્યું, “હું દેવકરણ.'' અંધારામાં ઓછું દેખાતું હોવાથી દેવકરણભાઇઓળખાતા ન હતા, પરંતુ મહારાજશ્રીએ કાલે કરેલી વાત પ્રમાણે એ જ છે એમ વિચારી માંગલિક સંભળાવ્યું. પછી કહયું, “તારો બેડો પાર થઇ જશે... આવનારને આશ્ચર્ય થયું. આ દેવકરણ તો બીજો કોઇ અજાણ્યો હતો. અહીં આવવાનું થયું તેથી મહારાજશ્રીને ભક્તિભાવથી વંદન કરેલા ! પરંતુ અંધારામાં ન ઓળખવાથી સમજફેરથી મહારાજશ્રી પાસે આના ભાગ્યોદયે માંગલિક સાંભળવા મળી ગયું!! મહારાજશ્રીના ભાવભર્યા આશીર્વાદથી આ તો રાજી રાજી થઇ ગયો. આશિષ મેળવી એ ગયો. થોડી વારે બીજા એક શ્રાવક મહારાજશ્રી પાસે આવી કહે, “પૂજયશ્રી ! હું દેવકરણ. કાલે આપે પરોઢિયે આવવા કહેલું તેથી આવી ગયો છું.” “અરે દેવકરણ! તું હમણાં આવ્યો? થોડીવાર પહેલાં બીજા એક દેવકરણ આવેલા. મને એમ કે તે તું હતો. એને માંગલિક સંભળાવી દીધું.““સાહેબજી! સમજફેર થઇ ગઈ” “ ભાઇ! મને ઓછું દેખાય છે. અંધારામાં ગોટાળો વળ્યો. જેવી ఉండరు | దీదీదీదీదీ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005430
Book TitleJain Adarsh Prasango Part 06
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2004
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy