SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસ્થાનાં અમૃતબિંદુઓ છે. તે હિંસામાંથી નીકળવાને તેને મહાપ્રયાસ હય, તેની ભાવનામાં કેવળ અનુકંપા હેય, તે સૂક્રમમાં સૂક્ષમ જતુને નાશ ન ઈચછે, અને યથાશક્તિ તેને બચાવવા પ્રયાસ કરે, તે તે અહિંસાને પુજારી છે. તેની પ્રવૃત્તિમાં નિરંતર સંયમની વૃદ્ધિ થશે, તેનામાં નિરંતર કરૂણ વધતી હશે. પણ કેઈ દેહ-. ધારી બાહા હિંસાથી સર્વથા મુક્ત નહિ થઈ શકે. અહિંસાના પડમાંજ અદ્વૈતભાવના રહેલી છે. અને જે પ્રાણીમાત્રને અભેદ હોય તે એકના પાપની અસર બીજાની ઉપર થાય છે તેથી પણ મનુષ્ય હિંસાથી કેવળ અસ્પૃષ્ટ નથી રહી શકતે. સમાજમાં રહેલે મનુષ્ય સમાજની હિંસામાં અનિચ્છાએ પણ ભાગીદાર બને છે. જ્યારે બે પ્રજાઓ વચ્ચે યુદ્ધ થાય ત્યારે અહિંસાને માનનાર વ્યક્તિનો ધર્મ તે યુદ્ધ અટકાવવાને છે. તે ધર્મનું જે પાલન ન કરી શકે, જેનામાં વિરોધ કરવાની શકિત ન હોય, જેને વિરોધ કરવાને અધિકાર ન પ્રાપ્ત થયો હોય તે યુદ્ધ કાર્યમાં ભળે, અને ભળતે છતે તેમાંથી પિતાને અને પોતાના દેશને તેમજ જગતને ઉગારવાની હાર્દિક કોશીશ કરે. ૭૭ સત્યને આગ્રહી રૂઢીને વળગીને જ કંઈ કાર્ય ન કરે, તે પિતાના વિચારને હઠપૂર્વક ન વળગે, તેમાં દેષ હેવાને સંભવ હમેશાં માને, અને તે દેષનું જ્ઞાન થાય ત્યારે ગમે ૨૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005420
Book TitleAatmakathana Amrut Binduo
Original Sutra AuthorN/A
AuthorMohandas Karamchand Gandhi, Gandhiji
PublisherBalabhai Virchand Desai
Publication Year
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy