________________
આત્મકથાનાં અમૃતબિંદુઓ શિષ્યના દેને સારૂ થોડે ઘણે અંશે જવાબદાર છે એ વિષે મને લેશ પણ શંકા નથી.
૭૨ સત્યને અનુસરતાં કેધ, વાર્થ, દ્વેષ ઈત્યાદિ સહેજે શમતા હતા. ન શમે તે સત્ય મળતું નેતું. રાગદ્વેષાદિથી ભરપુર માનવી સરળ ભલે હોઈ શકે, વાચાનું સત્ય ભલે પાળે, પણ તેને શુદ્ધ સત્ય ન જ મળે. શુદ્ધ સત્યની શોધ કરવી એટલે રાગદ્વેષાદિ દથી સર્વથા મુકિત મેળવવી.
મને ખબર પડી કે લાબા ઉપવાસ કરનારે ગયેલી તાકાત ઝટ મેળવવાને કે બહુ ખાવાને લભ નજ રાખ ઘટે. ઉપવાસ કરવા કરતાં તે ઉતારવામાં વધારે સાવધાન રહેવું પડે છે ને કદાચ તેમાં વધારે સંયમ પણ હોય.
૭૪.
કર્તવ્યનું ભાન થવું એ હમેશાં દીવા જેવું સ્પષ્ટ હતું નથી. સત્યના પૂજારીને ઘણી વેળા ગોથાં ખાવાં પડે છે.
૭૫ અહિંસા વ્યાપક વસ્તુ છે. હિંસાની હેળી વચ્ચે સપડાયેલાં આપણે પામર પ્રાણી છીએ. “ જીવ જીવની ઉપર આવે છે” એ બેટું વાકય નથી. મનુષ્ય એક ક્ષણ પણ બાહ્ય હિંસા વિના નથી જીવી શકતે. ખાતાં પીતાં, બેસતાં ઉઠતાં, બધી ક્રિયાઓમાં, ઈચ્છા અનિચ્છાએ, કંઈક હિંસા તે કર્યા જ કરે
૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org