________________
આત્મકથાનાં અમૃતબિંદુએ
બાળકે આંખેથી ગ્રહણ કરે છે, તેના કરતાં કાનેથી સાંભળેલુ ઓછા પરિશ્રમથી ને ઘણું વધારે ગ્રહણ કરી શકે છે, બાળકની પાસે હું એક પણ પુસ્તક પુરૂ વંચાવી ગયેા હાઉ' એવુ' મને યાદ નથી.
૬૭
આત્મજ્ઞાન ચેાથા આશ્રમમાં મળે એવા વહેમ સાંભળ્યે છે. પણ જેઓ ચાથા આશ્રમ લગી આ અમૂલ્ય વસ્તુને મુલતવી રાખે છે તેઓ આત્મજ્ઞાન નથી પામતા, પણ બુઢાપે અને બીજું પણ દયાજનક મચપણુ પામી પૃથ્વી પર માજા રૂપે જીવે છે, એવા સાવત્રિક અનુભવ એવામાં આવે છે.
૬૮
શરીરની કેળવણી શરીરની કસરતથી અપાય, બુદ્ધિની બુદ્ધિની કસરતથી, તેમ આત્માની આત્માની કસરતથી. આત્માની કસરત શિક્ષકના વનથીજ આપી શકાય. એટલે યુવકાની હાજરી હો યા નહીં તેમ છતાં શિક્ષકે સાવધાન રહેવુ જોઇએ.
૬૯
લકામાં બેઠેલા શિક્ષક પેાતાના વતનથી પેાતાના શિષ્યાના આત્માને હલાવી શકે છે. હું જીઠું મેલુ અને મારા શિષ્યેાને સાચા મનાવવાના પ્રયત્ન કર્ તે ફ્રાગટ જાય. -હરપાક શિક્ષક શિષ્યને વીરતા નહિ' શીખવી શકે. વ્યભિચારી શિક્ષક શિષ્યાને સંયમ કેમ શીખવે ? મે* જોયું કે મારે મારી
૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org