________________
આત્મકથાનાં અમૃતબ દુઆ
આ ક્રિયા આપણી આંખ સમક્ષ ચાલી રહી છે છતાં તેને
જોવાની ના પાડીએ છીએ.
૬૩
મારા અનુભવ મને તેા એમ શીખવે છે કે જેનું મન સચમ પ્રતિ જઇ રહ્યું છે તેને ખારાકની મર્યાદા અને નિરાહાર બહુ મદદ કરનારાં છે. તેની મદદ વિના મનની નિવિકારતા અસંભવિત જણાય છે.
૬૪
હેતુ વિના, મન વિના થયેલા શારીરિક ઉપવાસનું રવતત્ર પરિણામ વિષય રાકવામાં નીપજશે એમ માનવું ભુલ ભરેલુ છે.
૬૫
ઉપવાસાદિ સંયમીના માર્ગમાં એક સાધન રૂપે આવશ્યક છે. પણ તે જ બધુ નથી, અને જો શરીરના ઉપવાસની સાથે મનના ઉપવાસ ન હોય, તે તે દંભમાં પરિણમે ને નુકશાનકારક નીવડે.
દરેક ખાળકને ઘણાં પુસ્તક અપાવવાની મેં જરૂર ન હાતી જોઇ. વિદ્યાર્થીનું પાઠય પુસ્તક શિક્ષક જ હાય એમ મને લાગ્યુ છે. શિક્ષકાએ પુસ્તકમાંથી શીખવેલું એવું થાતું જ મને યાદ છે. જેઓએ પેાતાના મુખેથી શીખવેલું' તેનુ સ્મરણુ આજે પણ રહી ગયું છે.
Jain Education International
For Personal & Private Use Only
૨૫.
www.jainelibrary.org