SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ ભગવાનની દયા વિષે જે કઈને શંકા હોય તે આવાં (કાશી વિશ્વનાથ જેવાં) તીર્થ ક્ષેત્રે જુએ. તે મહાગી પિતાને નામે કેટલાં ધતીંગ, અધર્મ, પાખંડ ઈત્યાદિ સહન કરે છે. તેણે તે કહી મેલ્યું છે. .. 'ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् , એટલે કે “કરણી તેવી ભરણી કમને કેણ મિથ્યા કરનારૂં છે? પછી ભગવાનને વચમાં પડવા પણું જ કયાં છે? તેણે તે પિતાને કાયદો બનાવીને હાથ ધોઈ નાખ્યા છે. મને તે લાગે છે કે મનુષ્યના ધર્મની કસોટી (આજ) સમયે થાય. ખરેખેટે પણ મેં એ ધર્મ માન્યું છે કે મનુષ્ય માંસાદિક ન ખાવાં જોઈએ. જીવનનાં સાધનાની પણ હ૪ હેય. જીવવાને ખાતર પણ અમુક વસ્તુઓ આપણે ન કરીએ. ૪૮ પ્રયત્નશીલ બ્રહ્મચારી પિતાની ઉણપનું નિત્ય દર્શન કરશે. પિતાનામાં ખૂણેખાંચરે છુપાઈ રહેલા વિકારેને ઓળખી લેશે, ને તેમને કાઢવા સતત પ્રયત્ન કરશે. જ્યાં લગી વિચારો પર એ કાબુ નથી મળે કે ઇચ્છા વિના એક પણ વિચાર ન આવે, ત્યાં લગી સંપૂર્ણ ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005420
Book TitleAatmakathana Amrut Binduo
Original Sutra AuthorN/A
AuthorMohandas Karamchand Gandhi, Gandhiji
PublisherBalabhai Virchand Desai
Publication Year
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy