________________
આત્મકથાનાં અમૃતબિંદુએ
નિષ્પક્ષપાતી, આંધળી પણ ડાહી ડાસી છે. તેને વિધિએ જોઈને ટીલુ ન કરે પણ જે
આંધળી ઘડી છે. જેથી તે માં ગુણે ચેાગ્ય હાય તેને ટીલું કરે,
૨૯
બીજાને નામેાશ કરી મનુષ્યા પાતે કેમ માન માની શકતાં હશે એ કોયડા હજુ લગી હું ઉકેલી શકયા નથી.
૩૦
જયાં જ્યાં ઉદારતા, સહિષ્ણુતા અને સત્ય છે ત્યાં ભેદ પણ લાભદાયક નીવડે છે.
કરે.
૩૧
દેશપ્રેમી એક પણ અંગને અને ત્યાં લગી જતુ ન
મારા અનુભવ મને આપીને આપણે ન્યાય વહેલા
૩૧
કહે છે કે સામા પક્ષને ન્યાય મેળવીએ છીએ.
૩૩
અનેલા મનાવાને વિષે આવી ચર્ચાજ મિથ્યા છે. અનેલાને સમજી લઇએ. તેમાંથી શીખવાનું મળે તેટલું શીખી લઇએ, એટલું જ ઉપયાગી છે. અમુક પ્રસંગે અમુક મનુષ્ય શું કરશે એ નિર્ણયપૂર્વક કહી જ ન શકાય. તેમજ મનુષ્યના માહ્યાચાર ઉપરથી તેના ગુણુની જે પરીક્ષા થાય છે તે
૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org