________________
આત્મકથાનાં અમૃતબિંદુઓ
અધુરી હોઈ અનુમાન માત્ર હોય છે, એમ પણ આપણે જોઈ શકીએ છીએ.
૩૪
જાહેર સંસ્થા એટલે લેકની મંજુરી ને લેકેનાં નાણાંથી ચાલતી સંસ્થા.
એ સંસ્થાને જ્યારે કેની મદદ ન મળે, ત્યારે તેને હસ્તી ભેગવવાનો અધિકાર જ નથી.
સ્થાયી મિલ્કતથી નભતી સંસ્થા લેકમતથી સ્વતંત્ર બની જતી જોવામાં આવે છે. ને કેટલીક વેળા તે ઉલટાં આચરણ પણ કરે છે. આ અનુભવ હિંદુસ્તાનમાં આપણને ડગલે ડગલે થાય છે.
કેટલીક ધાર્મિક ગણાતી સંસ્થાઓના હિસાબ કિતાબનું ઠેકાણું જ નથી. તેના વાલીઓ તેના માલીક થઈ પડ્યા છે, ને કેઈને જવાબદાર હેય તેમ નથી.
જેમ કુદરત પોતે રેજનું પેદા કરી રેજનું જમે છે. તેમ જાહેર સંસ્થાઓનું હોવું જોઈએ એ વિષે મને શંકા જ
નથી.
જે સંસ્થાને લેકે મદદ કરવા તૈયાર ન હોય તેને જાહેર સંસ્થા તરીકે નભવાને અધિકારજ નથી. પ્રતિવર્ષ મળતું ફાળો તે તે સંસ્થાની લોક પ્રિયતાની અને તેના સંચાલકની પ્રમાણિકતાની કસોટી છે. અને દરેક સંસ્થાએ એ કસેટી ઉપર ચઢવું જોઈએ એ મારો અભિપ્રાય છે.
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org