________________
આત્મસ્થાનાં અમૃતબિંદુએ
તે કરતા છતા માણસ કરમાય છે. જે સેવામાં આનંદ નથી મળતા, તે નથી સેવકને ફળતી કે નથી સેવ્યને ભાવતી. જે સેવામાં આનંદ મળે છે તે સેવા આગળ એશઆરામ કે ધનાપાન ઇત્યાદિ પ્રવૃત્તિ તુચ્છ લાગે છે.
૧૮
ઘણી જાહેર સંસ્થાઓની ઉત્પત્તિને સારૂ તેમજ તેમના તંત્રને સારૂ જવાબદાર રહ્યા પછી મારા હૃઢ નિર્ણય એ થયેા છે કે કાઇ પણ જાહેર સંસ્થાએ સ્થાયી ક્રૂડ ઉપર નલવાના પ્રયત્ન ન કરવા જોઈએ. તેમાં તેની નૈતિક અધેાગતિનું મૂળ રહેલુ છે.
૧૯
હરકાઇ સ’સ્થાના ઝીણવટથી રખાએલા હિસાબ તેનુ નાક છે. તેના વિના તે સંસ્થા છેવટે ગઢી ને પ્રતિષ્ઠા રહિત થઈ જાય છે. શુદ્ધ હિસાબ વિના શુદ્ધ સત્યની રખેવાળી અસભવિત છે,
૨૦
જાહેર કામ કદી કરજ કરીને કરવું નહિ. લેાકેાને ખીજા' કામા માટે ભલે વિશ્વાસ રખાય, પણ પૈસાના વાયદાના વિશ્વાસ ન રખાય. ભરાયેલી રકમ આપવાના ધ લેાકેા કયાંયે નિયમિત રીતે પાળતા નથી એમ મે' જોઈ લીધુ હતું.
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org