SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતમાર્ગની આરાધના અથવા સદ્ગુરુમાં લય લગાવવાનો પ્રયત્ન કરે છે, બુદ્ધિપૂર્વકના પ્રયત્ન દ્વારા જગતની બીજી બધી વસ્તુઓને ભૂલીને, યેન કેન પ્રકારેણ (જે પણ રીતે બને તે રીતે) તે પ્રભુ-ગુરુનું જ પિતાના હૃદયમંદિરને વિશે પ્રેમપૂર્વક પ્રતિષ્ઠાપન કરે છે, તેને સ્મરણ કહીએ. અધ્યાત્મદષ્ટિએ વિચારતાં એને “ભાવના, પ્રેમ, કે “સુરતા' પણ કહી શકાય અને સર્વ સાધનાનું ફળ પણ જ્ઞાનીઓએ આ જ કહ્યું છે કે “જગતની વિસ્મૃતિ કરવી અને “સત’ના ચરણમાં રહેવું.” સંતે તેને મહિમા નીચે પ્રમાણે ગાય છેઃ | (દેહરા) ૧. જિન સમરે, જિન ચિંતવે, જિન થાવ મન શુદ્ધ તે ધ્યાતાં ક્ષણ એકમાં લહે પરમપદ શુદ્ધ –યોગસાર ઃ ૧૮-શ્રી ગિદેવ ૨. જે નિરંતર બીજામાં ચિત્ત નહીં રાખતે નિત્ય મારું (પરમાત્મા)નું સ્મરણ કરે છે તે નિત્ય યુક્ત ગીને, હે પાર્થ ! હું સુલભ છું. –શ્રીમદ્ ભગવદ્ગીતા : ૮-૧૪ (ધનરા ઢોલા – એ દેશી) ૩. પીઉ પીઉ કરી તમને જપું રે, હું ચાતક તુમે મેહ, મ. એક લહેરમાં દુઃખ હરે રે, વાધે બમણે નેહ, મનના માન્યા, ચન્દ્રપ્રભ જિન સાહિબા રે. –શ્રીમદ્ યશોવિજયજીકૃત ચન્દ્રપ્રભુસ્વામીનું સ્તવન ૪. હરિ હરિ એમ જ સર્વત્ર છે, તે જ પ્રતીતિ થાઓ, તેનું જ ભાન હે. તેની જ સત્તા અમને ભાસે. તેમાં જ અમારે અનન્ય, અખંડ અભેદ હે યેચ જ હતે. આજરોજ ૧૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy