SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ne શિવન-ધ્યાન રીતે પ્રભુ કે ગુરુનું નામ લેતાં તેમનાં જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, સમાધિ, ક્ષમા, વૈરાગ્ય, પરમ સંયમ વગેરે ઉત્તમ ગુણાનું સ્મરણ વિવેકી ભક્તોને થાય છે. માટે જ નામજપના કે મ`ત્રના જપના મહિમા મહાપુરુષોએ નીચે પ્રમાણે કહ્યો છે : (દાહરા) ૧. સિદ્ધનિકે સુખકા કહે, જાને વિરલા કાય; હમસેં મૂરખ પુરુષકાં નામ મહાસુખ હોય. ઘાનત નામ સદા જપેડ, સરધાસેાં મનમાહિ”, સિવવાંછા વાંછા વિના; તાકૌ ભવદુઃખ નાહિ ધ વિલાસ ઃ સુખબત્રીસી : ૩૧-૩૨-કવિવર ઘાનતરાયજી (દે હરા) ૨, પઢનેકી હદ સમઝ હૈ, સમઝણકી હદ રાત; જ્ઞાનકી હદ હરનામ હૈ, યહ સિદ્ધાંત ઉર આન. —મહાત્મા કબીરદાસજી ૩. રામનામ ગતિ, રામનામ મતિ, રામનામ અનુરાગી; વ્હે ગયે, હું, જે હેહિ ગે આગે, તે ગનિયત અડભાગી, —વિનયપત્રિકા : ૪૬ : સ ંત તુલસીદાસ ૪, કહુ નાનક સાઈ નર સુખિયા રામનામ ગુન ગાવૈ, ઔર સફલ જગ માઈયા, નિરભય પદ નહિ પાવૈ. આ પ્રમાણે જ્યારે નામનાં રટણ અને જાપ દ્વારા નામી પ્રભુ–પરમાત્મા-સદ્દગુરુનું ચિ'તન થવા લાગે અને એ રીતે જ્યારે ચિત્તમાં પ્રભુનું સ્મરણ સુસ્થિત અને ત્યારે ભક્તના બીજી ભૂમિકામાં પ્રવેશ થાય છે જેનું નામ છે— (૬) સ્મરણ અથવા ચિંતન : જે મત્રને જાપ કરતા હાઇએ તેના અર્થનું ચિંતન કરવું અથવા જે પ્રભુનું નામ લેતા હાઇએ તેમના રવરૂપનું, મૂર્તિનું કે ગુણેાનું ચિંતન કરવું. શાંત, પવિત્ર, સૌમ્ય, સમાધિના આનંદમાં મગ્ન પરમાત્માનું ચિ'તમન કરવાથી આપણામાં પણ તેવા ભાવેનું સ્ફુરણ થાય છે; કારણ કે આત્મા, ભાવપૂર્વક જેનું જેનું ચિ'તન કરે તેના તેના જેવા For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy