SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતમાગ ની આરાધના ઉપસ ́હાર : આ પ્રમાણે ભક્તિમાર્ગની આરાધનામાં પ્રભુકીર્તનનું આગવું સ્થાન છે. અત્રે સાધકે એ ખ્યાલમાં રાખવાનું છે કે જેના ગુણાનું તે કીર્તન કરે છે, તેના સ્વરૂપની અને તેના ચરિત્રની પણ તેણે ભાવના કરવી જોઇએ. સાચા ભાવપૂર્વક ભગવાનનું નામકીર્તન કરવાથી કાયિક, વાચિક અને માનસિક શુદ્ધિની પ્રાપ્તિ થતાં ત્રણેય પ્રકારના આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ) તાપોના સમૂળ નાશ થઈ જાય છે, કરેલાં પાપાનું પ્રાયશ્ચિત્ત થઈ જાય છે, વિશિષ્ટ પુણ્યના સ્વયં સંચય થાય છે અને પરમાત્મદર્શનને ચેાગ્ય ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. જો કે કેવળ બૌદ્ધિક સ્તરે વિચારતાં સંકીર્તનના મહિમા એકદમ ખ્યાલમાં આવતા નથી, પરંતુ જ્યારે પૂર્વે થયેલા મહામુનિએએ પણ પ્રભુજીણુ શા માટે ગાયા હશે એના વિચાર કરીએ ત્યારે નીચેનાં શાસ્ત્રવચનેાની અપૂર્વતા અને યથાર્થતાનેા ખ્યાલ આવે છે: ૨૩ ૧. જેમની અજ્ઞાનાદિ ગ્રંથિ છેદાઈ ગઈ છે તેવા આત્મા નંદનિમગ્ન મુનિનો, કે જેમને કાંઇ કરવું બાકી રહ્યું નથી તે પણ ભગવાનની નિષ્કામ ભક્તિ કરે છે; કારણ કે એવા જ ( અચિન્ત્ય માહાત્મ્યવાળા) ભગવાનના ગુણા છે.’’૧ ૨. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હુમાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણુ વ્યાસજી આનંદસંપન્ન થયા નહાતા; કારણ કે હરિરસ અખંડપણે ગાયેા નહાતા.૨ વર્તમાનકાળના સદ માં સ`કીન-ભક્તિ : છેલ્લા લગભગ પાંચ દાયકાઓમાં ભૌતિક વિજ્ઞાને કરેલી અસાધારણ પ્રગતિ અને પાશ્ચાત્ય વિચારસરણીની અસર હેઠળ આપણા દેશની ઘણી સુંદર સંસ્કારપ્રણાલીએ ઘસાતી જતી જણાય છે. આમાંની એક અગત્યની પ્રણાલી તે સંકીર્તન-પ્રણાલી છે. ભારતીય સંસ્કૃતિના હિતચિ'તકો ૧. શ્રીમદ્ ભાગવત ઃ ૧-૩-૧૦ ર. શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક ૨૮૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy