SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રવણ-કીર્તન (૫ય) ૪. હે કવિ કલમસ ખાનિ, પાપ મેં સ્વાભાવિક રુચિ હાઈ ન સાધન-ભજન ન જપ તપ સંયમ વત શુચિ છે અલપ આયુ, લઘુ બુદ્ધિ, અલપ પૌરુષ બીરબલ કલિયુગ સાધન સરલ, સરસ હરિકીર્તન કેવલ . જસે જરતી અગિનિ, કરે શાંત જલ, મહિં રવિ, ત્યે કલિ દુરગુન દમન હિત, પ્રભુકીર્તન કહહિં કવિ. – પ્રાચીન હિન્દી કવિ પ. “નિરંતર મારા ધ્યાનમાં લાગેલા અને પ્રીતિપૂર્વક મારું ભજન કરવાવાળા તે ભક્તોને હું તત્વજ્ઞાનરૂપી વેગ આપું છું, જેનાથી તેઓ મને પ્રાપ્ત કરે છે.” –શ્રીમદ્ ભગવદ્ગીતાઃ ૧૦-૧૦ ૬. “હે નારદ ! હું નથી વસતે વૈકુંઠમાં, કે નથી વસતે યેગીઓનાં હૃદયમાં. જ્યાં મારા ભક્તો ગુણસંકીર્તન કરે છે ત્યાં હું વસું છું” –પદ્મપુરાણ-ઉત્તરકાંડઃ ૯૪-૨૩ ૭. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિને ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મેક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતે નથી, અને મનન તથા નિદિધ્યાસનો હેતુ થતું નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સપુરુષેએ કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રઃ પત્રાંક ૨૦૦ (આસણ–યોગીએ દેશી) ૮. પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજ, અળગા અંગ ન સજા રે મ. વાચક ચશ કહે અવર ન થાવું, એ પ્રભુના ગુણ ગાઉં રે મનમોહન વાગી –શ્રીમદ્દ યશોવિજયજીકૃત અરનાથસ્વામીનું સ્વતન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy