SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગની આરાધના વિકાસમાં અને પ્રસારમાં સારે ફાળો આપે છે. વર્તમાનકાળમાં, ગુજરાતમાં અમદાવાદના શ્રીપુનિત મહારાજે કીર્તન ભક્તિની આરાધના અને પ્રચારમાં મહત્ત્વનો ભાગ ભજવ્ય ગણાય. પ્રાચીન કાળમાં અનેક મેટા આચાર્યોએ પણ પ્રભુના ચરિત્રનું વિસ્તારથી વર્ણન કરી પિતાની ભક્તિ પ્રગટ કરી છે, જેમાં મહર્ષિ વ્યાસ, શ્રીવાલ્મીકિ ઋષિ, મહાપુરાણના કર્તા આચાર્ય શ્રી જિનસેન, શ્રી રવિષેણાચાર્ય ઇત્યાદિ અનેક પ્રસિદ્ધ વિભૂતિઓ આવી જાય છે. સંકીર્તનરૂપી ભક્તિનો મહિમા અગાધ છે. સંતે એ તેને ગાતાં કહ્યું છે : ૧. હે પરમાત્મા (જિનેન્દ્ર)! તમારા નામના કીર્તનમાત્રથી અમારા જેવા મનુષ્યની સામે મનગમતી લક્ષ્મી (આત્મજ્ઞાનાદિ લક્ષ્મી) આજ્ઞા માગતી હાજર થઈ જાય છે. –શ્રી પદ્મનંદિપંચવિંશતિઃ ૧૩-૫ (વાસ્તુ છંદ) ૨. મેં તુમ ચરણકમલ ગુન ગાય, બહુવિધિ ભકિત કરી મનાય જનમ જનમ પ્રભુ પાઉં તેહિ, યહ સેવાકલ દીજે મેહિ. (દોધકાંત બેસરી છંદ – ષટ્ર પદ). ઈહિવિધિ શ્રી ભગવત, સુજસ જે ભવિજન ભાષહિં; તે જન પુણ્યભંડાર, સંચિ ચિરપાપ પ્રણાસહિં. રામ રામ તુલસતિ, અંગ પ્રભુ ગુણમન દયાવહિં; સ્વર્ગસંપદા ભુજ ' વેગ પંચમગતિ પાવહિં. યહ કલ્યાણ મંદિર કિ, કુમુદચંદ્રકી બુદ્ધ ભાષા કહત “બનારસી' કારણ સમકિત શુદ્ધ શ્રી કલ્યાણમંદિર સ્તોત્રઃ ૪૩-૪૪; શ્રી બનારસીદાસકૃત પદ્યાનુવાદ (રાગ કાફી) ૩. ઈણ વિધ પરખી મન વિશ્રામી જિનવર ગુણુ જે ગાવે, દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે | હો મહિલજિન.. –શ્રીમદ્ આનંદઘનજીકૃત મલિલનાથ સ્વામીનું સ્તવન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy