SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિમાગ ની આરાધના જેવી રીતે શરીરને ટકાવી રાખવા માટે દરાજ ભાજનની આવશ્યકતા છે, તે પ્રમાણે આત્માની ઉજ્વળતા ટકાવી રાખવા માટે ધર્મ સંબધી ઉપદેશ સાંભળવાની આવશ્યકતા છે. થાડા વખત ઓરડા ન વાળીએ તે તે અવાવા થઈ જાય છે, તેમ જો ધર્મશ્રવાદિ દ્વારા આત્માને શુદ્ધ ન કરીએ તે અનેક સાંસારિક પ્રસંગ-પ્રપ ચેાથી મલિન થઇ તે દુ:ખને પામે છે. આ કારણથી કથાશ્રવણ, પ્રભૃગુણશ્રવણ કે શાસ્રશ્રવણના માટે મહિમા પૂર્વાચાર્યાએ પ્રતિપાદિત કર્યાં છે, જેમ કે – (૧) જે ( –મનુષ્ય તત્ત્વ પ્રત્યે) પ્રીતિવાળું ચિત્ત કરીને ધમની વાર્તા પણ સાંભળે છે તે ભવ્ય ખરેખર ભાવિમાં નિર્વાણુને પાત્ર થાય છે. २० શ્રી પદ્મન દિપ‘ચવિંશતિ : ૪–૨૩ ( રાગ ધનાશ્રી ) ૨. ગિરુઆ ૨ ગુણ્ તુમ તણા, શ્રી વધમાન જિનરાયા રે3. સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિમ ળ થાયે કાયા રે....ગ.. —શ્રીમદ્ યશે।વિજયકૃત ચાવીશી (દાહરા ) ૩. શ્રવણથી જાણે ધમને, શ્રવણથી સુબુદ્ધિ જાય; શ્રવણથી પાસે જ્ઞાનને, શ્રવણથી મુક્તિ થાય, ( ચેપાઈ ) ૪. જાને બિનુ ન હાઈ પરતીતિ, બિનુ પરતીતિ હાઈ ન પ્રીતિ । પ્રીતિ બિના નહિ ભગતિ દિઢ ઈ, —પ્રાચીન સૂક્તિ-સંગ્રહ. નિમિ ખગેસ જલ હૈ' ચિનાઈ । Jain Education International –શ્રીરામચરિતમાનસ. ૧. મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા” કામ કર તક તેમ શ્રુતષી રે મન તુ ધરે, જ્ઞાનાોપવત. —આદષ્ટિની સજ્ઝાયઃ ૬-૬ www.jainelibrary.org For Personal & Private Use Only
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy