SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ભકિતમાગ ની આરાધના નજરાયા વગર રહેતી નથી તેમ જે ભક્તના હૃદયમાં શ્રદ્ધા જાગી ગઈ છે તેની ષ્ટિ પણ તેના આરાધ્ય(આસ)થી નરાય છે. મતલખ કે તેને વારંવાર પોતાના ઇષ્ટનું સ્મરણ થાય છે. જેવી રીતે આપણા ઘરમાં દીકરાની વહુ નવી નવી આવી હાય તા પ્રથમ થોડા કાળ તેને અતડું લાગે છે, પરંતુ ધીમે ધીમે પ્રેમથી, સેવાથી, સમજણથી, અભ્યાસથી, સહનશીલતાથી અને દૃઢ મનેાખળથી તેને આપણા ઘરમાં ગાઠી જાય છે અને તે આપણી બની જાય છે તેમ ભક્તને પણ ધીમે ધીમે આરાધના દ્વારા થોડા કાળમાં પેાતાના ઇષ્ટમાં દૃઢ શ્રદ્ધા થઈ જાય છે અને તે નિષ્ઠાવાન ભક્ત ભગવાનના બની જાય છે. પૂર્વ અનેક ભક્તોએ આવી ઉત્તમ ભક્તિન પ્રાપ્ત કરી છે, અને સૌ કોઇ પ્રામાણિક ભક્તને વમાનમાં પણ તેવી દશા ક્રમશઃ પ્રાપ્ત થઈ શકે છે. જેમને આવી ભક્તદશાની મસ્તી પ્રગટી તેમણે તે ગાયું કે: (ધનરા ઢાલા-એ દેશી) ૧ ૧. પીઉ પીઉ કરી તુમને જપુ` રે, તુ ચાતક તુñ મેહ, મન॰ એક લહેરમાં દુઃખ હરેા રે, વાધે બમણા નેહ, મન॰ અ. પ્રભુ જિન સાહિબા રે, તુમે છે. ચતુર સુજાણુ મનના માન્યા -શ્રીમદ્ યશવિજયજી મહારાજ - (રાગ મલ્હાર) ૨. દુઃખ દેહગ દૂરે ઢળ્યાં રે, સુખ સપથ લેટ, બિંગ પણી સાથે ફિયા રે, કુલ ગજે નર ખેતર વિમલ જિન દીઠાં લેયલ અજ, મારાં સીધ્યાં થાંછિત કાજ વિલી —શ્રીમદ્ આન ધનજી મહારાજ (રાગ તિલક) ૩. પાયેાજી મૈંને રામ રતન ધન પાયા. જનમ જનમકી પુંજી પાઇ, જગમે' સલી ખેાવાયા. પાયાજી મીરાંકે પ્રભુ ગિર્ગારધર નાગર, હરખ હરખ જસ ગાયા, માચાજી Jain Education International ૧. વરસાદ. ૨. કયા મિથ્યાવાદી મને હરાવી શકે એમ છે? ૩. લેાયણુ-લોયન = અંતર્દષ્ટિ = દિવ્યદૃષ્ટિ. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy