SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિમાગ ની સારાયતા બુદ્ધિવાળા મનુષ્યાથી નિરાંખલન આરાધના અની શકતી નથી, પ્રથમ આલંબનની જરૂર પડે જ છે. ૧૪ * (૬) ભક્તિમાર્ગના દાર્શનિક ગ્રંથમાં પ્રતિપાદિત થયેલી શૈલીને અનુસરતાં, ભક્તિની આરાધનાનાં વિવિધ અંગ-ઉપાંગા અને શ્રેણિઓની રૂપરેખા નીચે પ્રમાણે જણાય છે (૧) શ્રદ્ધા (૩) ભજન (૫) નિષ્ઠા (૭) દૃઢ-અનુરાગ (૯) ભાવાનુભૂતિ (૧) શાંતભક્તિ (૩) સભ્યશક્તિ (૫) માધુર્યં ભક્તિ (૨) સત્સંગ (૪) અનર્થનિવૃત્તિ (પાપમય પ્રવૃત્તિઓથી પાછા ફરવું) (૪) ભક્તજને પોતાના આરાધ્યદેવ સાથે સ્થાપિત કરેલા સંબંધવશેષને લક્ષમાં રાખીને ભક્તિના મુખ્ય પાંચ પ્રકારાના નિર્દેશ કરવામાં આવ્યે છે (૬) રુચિવિશેષ (૮) પ્રેમપત્તિ (૧૦) પરાશક્તિ, અનન્યભક્તિ. Jain Education International ભક્તિની ઉત્પત્તિના ક્રમ અને તેનું મનાવિજ્ઞાન ઃ જગતને વિશે અનેક મનુષ્યા ભગવાનની ભક્તિ કરતાં દેખવામાં આવે છે. પરંતુ તે ભક્તિના ફળસ્વરૂપે જે ચિત્તશુદ્ધિ, સમતા અને પ્રસન્નતા તેમના જીવનમાં પ્રગટ થવાં જોઈએ તે દેખાતાં નથી. આ ઉપરથી સમજી શકાય છે કે જે ભક્તિ થઈ રહી છે તે ભક્તિ યથાર્થ નથી, પણ ભૂલવાળી છે અને તેથી પરમાર્થદૃષ્ટિએ વિચારતાં નિષ્ફળ છે. જીવનમાં સાચી ભક્તિ પ્રગટ થાય તે માટે પ્રથમ તેા આગળ કહ્યા તેવા શ્રીદેવ-ગુરુ-ધર્મની યથાર્થ ઓળખાણ * શક્તિરસામૃતબિન્દુ ૧-૨ (૨) દાસ્યભક્તિ (૪) વાત્સલ્યભકિત For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy