SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સાકતાનાં પારિત્રો () અધ્યાત્મબોધ (૧) જીવન અને ધન વિવેકપૂર્વકની વિચારણા માણસ. ના જીવન માટે પૈસા છે, પૈસા માટે માણસનું જીવન નથી. જગતમાં દેખાતું બધું સૌંદર્ય આત્માને લીધે છે. શરીર અને આભૂષણની કિંમત આત્માને લીધે છે. આત્માનું અનિષ્ટ કરી જડ કમી પાછળ દોડનાર પાગલ છે, મૂર્ખ છે. હદયમાં માણસાઈના દીવા પ્રગટાવો અને પરમાત્માના સ્મરણથી તે પવિત્ર સ્થળે થેડીવાર વિરામ લેતાં શીખજે.ફક્ત પિટ ભરવા માટે રાતદિવસ વ્યવસાયમાં વાણીના બેલની માફક જોડાવું અને પ્રજા વધારવી, તેના માટે ચિંતાઓ સેવવી, તેના પર અનેક વિટંબણુઓ વેઠવી અને છેવટે કશું આત્મધન મેળવ્યા વિના બધું છોડીને ચાલ્યા જવું એ શું બરાબર છે? જીવન શા માટે? આવ્યા શા માટે? ક્યાંથી આવ્યા? પાછા કયાં જવાનું? સાથે શું શું આવવાનું? આપણે કેશુ? શું કરીએ છીએ? આ બધા આત્મા સંબંધી વિચારે નવરાશ મળે કરતા રહેશે. હંમેશા સત્સંગ, સદુવાચન કરતા રહેવું. તમારું શ્રેય તેમાં છે. બાકી તે આ બધાં દયે એક વખત નકામાં થવાનાં છે. ત્રુટિઓ તે માનવમાત્રમાં હેય પણ શ્રેયાથીએ ગુણગ્રાહક થવું. તમારા ઘરમાં સૌને પ્રભુસ્મરણનું કહેશે. (૨) સત્સંગ, સહવાચન અને સગુણ દ્વારા પ્રભુમય જીવન પ્રભુ સન્મુખ થવાને પ્રયાસ સતત રાખે. એ જ ઉપગ, એ જ ચિંતન, એ જ લગની, એવાં જ વાચને, એ જ સંગ એ બધાં નિમિત્તો મદદગાર થાય છે. વાચનથી વધુ વખત ચિંતનમાં ગાળવે. આસક્તિ ઘટે, સેવાભાવ વધે, વાણી-વિચાર પર સંયમ રખાય તે વાત લક્ષમાં રાખશે. દયા, પ્રેમ, સેવા, ભક્તિના રણે પ્રગટાવવા માટે તમને મળેલા બધા પેગ સારા છે માટે ભાવેને વિકાસ થાય એ ખૂબ લક્ષમાં રાખશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy