SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ભકિતમાર્ગની આરાધના સુખ-સંપ-સજજનતાનેવિનયચશ રસ અધિક વિસ્તાર, સેવા ધરમના શેખ અમ અણુ અણુ વિશે ઉભરાવો શુભ “સંતશિષ્ય સધાય છે એ વિવેક વધાર, આનંદ-મંગળ આ૫વાની અરજને અવધારશે. ૪ - ગુરુ મહારાજને વિનતો (રાગદેશ. ઢબ-વિમળા નવ કરશો ઉચાટ) ગુરુ મુક્ત થવાને અપૂવ માર્ગ બતાવો રે; બતાવી ગુપ્ત રહસ્ય, નહિ જાણેલ જણાવો રે, ટેક ગંડુ બની બહુ કાળ ગુમાવ્યો, અથડામણને પાર ન આવ્યું; લાયકાત ગુરુ નાલાયકામાં લાવો રે. ગુરુ. ૧ તિમિર તમામ સ્થળ છવાયુ, હિત-અહિત જરા ન જણાયું; અધકારમાં પ્રકાશને પ્રગટાવજો રે. ગુરુ૦ ૨ દદના છે અનેક દેશે, જડતા સામું કદી નવ લેશે વિશાળ દષ્ટિ કરીને અમી વરસાવજે રે. ગુરુ. ૩ ઊદવે સ્થાન શુભવૃત્તિ ચડે છે, અનેક વિદને આવી નડે છે; આ અગવડની સરસ દવા સમજાવજે રે, ગુરુ. ૪ અલગ રહે અકળામણ મારી, નિબળતા રહે સદાય ન્યારી દયા કરી ગુરુ એવી ચાંપ દબાવો રે. ગુરુ. ૫ અંજન નેત્રે અજબ લગાવે, સત્ય રહસ્ય મને સમજાવે; શંકા કરી ઊપજે નહિ એમ શમાવજે રે. ગુરુ. ૬ જનમ-મરણ જાયે ગુરુ મારા, નીકળીને દે રહે ન્યારા સંતશિષ્યને એવું સ્વરૂપ સમજાવજે રે. ગુરુ. ૭ વિરલા (રાગ–પીલુ અથવા આશા) આતમ દરશન વિરલા પાવે, દિવ્ય પ્રેમ વિરલા પ્રગટાવે. ટેક એ મારગ સમજે જન વિરલા, વિરલાને એમાં રસ આવે. આતમ સદગુરુસંગ કરે કેઈ વિરલા, અમૃતફા કેઈ વિરલા ખાવે. આમ અંતરમાં જાગે જન વિરહા, કદને વિરલા હઠાવે. આતમ તજવાનું ત્યાગે કેઈ વિરલા, જ્ઞાનનદીમાં વિરલા નહાવે, આતમ આતમ રમણ કરે કેઈવિરલા, અમરબુદ્ધિ વિરલા અજમાવે. સાતમ સમજે આત્મસમા સહુ વિરલા, દયાન પ્રભુનું વિરલા દાવે. આમ અપીદે પ્રભુ અર્થે વિરહા, “સંતશિષ્ય' વિરલા સમજાવે. આતમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy