SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભકતનાં ચારિત્રો ૧૨૭ જૈન-જૈનેતર જનતામાં તેમણે સદાચાર, નિર્બસનતા અને પ્રાર્થનાના સંસ્કાર રેડયા. એકંદરે ૬૪ વર્ષનું દીર્ઘ સંયમી જીવન વિતાવી, વિ. સં. ૨૦૨૧ના માગશર વદ ને દિવસે, સાયલા મુકામે તેઓએ મહાપ્રયાણ કર્યું. સાહિત્યસર્જન અને જીવનકાર્ય જન્મથી જ સુંદર કાવ્ય બનાવવાની શક્તિ અને પ્રાર્થનાને વિશિષ્ટ અભ્યાસ હોવાને લીધે તેઓએ ધર્મ-આરાધનાને લગતાં સંખ્યાબંધ (લગભગ ૪૦૦) સુંદર, ગેય પદોની વિવિધ છંદમાં રચના કરી છે, જે પ્રાર્થનામંદિર', અને “સુબેધસંગીત માળા” (ભાગ ૧-૨-૩)માં પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત તેઓએ લખેલાં સંપાદિત કરેલાં “સંસ્કૃતકાવ્યાનંદ ભાગ ૧-૨-૩ તથા “માનવતાનું મીઠું જગત ગ્રંથ પણ પ્રકાશિત થયા છે. તેઓની સાહિત્યપ્રસાદીને ચેડે રસાસ્વાદ નીચે રજૂ કરેલ છે. (અ) કાવ્યપ્રસાદી: પ્રાથના (હરિગીત અથવા ભરવાની ઢબ) હે નાથ ! ગ્રહ અમે હાથ રહીને સાથે માર્ગ બતાવજે, નવ ભૂલીએ કદી કષ્ટમાં પણ પડ એહ પઢાવો; પ્રભુ, અસત આચરતાં ગણું નિજબાળ સત્ય સુણાવજે, અન્યાય પા૫ અધર્મ ન ગમે વરૂપ એ સમજાવજે. બગડે ન બુદ્ધિ કટિલ કાર્યો બાધ એહ બતાવજે, વિભુ! જાણવાનું અજબ રીતે જરૂર જરૂર જણાવજે સહુ દૂષિત વ્યવહાર થકી દીનબંધુ દૂર રખાવજે, છે યાચના અમ કર થકી સકાચ નિત્ય કરાવજે. ૨ પ્રભુ ! સત્ય ન્યાય-દયા-વિનય-જળ હદયમાં વરસાવજે, બદનામ કામ હરામ થાય ને એહ ટેક રખાવ, હે દેવના પણ દેવ ! અમ ઉર પ્રેમ પર વહાવજે, પાપાચરણની પા૫વૃત્તિ હે દયાળ! હઠાવો, ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy