SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ભક્તિમાગ ની આરાધના ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાતાં તેમના દિયર વિક્રમાર્જિતે, મીરાંની કસોટી કરવા કરંડિયામાં નાગ મેકલ્યા કે ઝેરના પ્યાલા માકલ્યા. આ બધી કસોટીમાંથી પણ મીરાંખાઈ પાર ઊતરી ગયાં. પણુ તેમના કાકા વીરમદેવે તેમને વિ. સં. ૧૫૯૧માં મેડતા ખેલાવી લીધાં અને આ રીતે મીરાંએ મેવાડ છોડ્યું. વિ. સં. ૧૫૫માં કાકાનું મૃત્યુ થતાં મીરાંબાઈ પાતાની ખાલસખી લલિતા સાથે યાત્રા કરવા વૃન્દાવન જવા નીકળ્યાં. ત્યાં પ્રસિદ્ધ ભક્ત શ્રી જીવા ગાસાંઈએ તેમને સ્ત્રી જાણીને દર્શન આપવાની ના કહી. આના જવાબમાં જ્યારે મીરાંબાઇએ વૃન્દાવનમાં એકમાત્ર શ્રીકૃષ્ણ જ પુરુષ છે” એવી પરમાર્થ-વાત લખી માકલી ત્યારે શ્રીગેાસાંઈજીને પેાતાની ભૂલને પશ્ચાત્તાપ થયા અને પછી પાતે જ મીરાંબાઈને મળવા ગયા અને પ્રભુકીર્તનના લાભ લીધે. મીરાંએ સંત તુલસીદાસને પણ કુટુંબીજના તરફથી થતી કનડગત અંગે એક પત્ર લખ્યા હતા, જેના ઉત્તર તુલસીદાસજીની ‘વિનયપત્રિકા’માં પ્રગટ થયેલા જાકે પ્રિય ન રામ વૈદેહી તળિયે તાહિ કાતિ વૈરીસમ, જષિ પરમ સનેહી— આ પદ્મથી આપેલા. દ્દિલ્હીના શહેનશાહ અકખર અને પ્રસિદ્ધ સંગીતકાર તાનસેન પણ ગુપ્તરૂપે એક વખત મીરાંખાઈનાં ભજન સાંભળવા આવ્યા હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન થયા હતા, તથા રત્નને હાર મૂર્તિ સમક્ષ ભેટરૂપે મૂકયો હતા. પ્રસિદ્ધ ભક્ત રૈદાસને મીરાંએ ગુરુ માન્યાનું કહેવાય છે, પરંતુ આ ગુરુપણું પ્રત્યક્ષ ન હેાતાં પરાક્ષ હાવાની વધારે સંભાવના લાગે છે. વિ. સં. ૧૯૨૪માં, ચિત્તોડથી હારીને તેમના દિયર ઉદયસિંહે ઉદયપુર વસાવ્યું. અહીં પણ દુષ્કાળ આદિ અનેક સંકટોના તેમને સામના કરવા પડયો ત્યારે તેમને પેાતાનાં પરમસંત ભાભી મીરાંખાઈ યાદ આવ્યાં. રાણાએ તેમને પેાતાના રાજ્યની શાંતિ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy