SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતમાર્ગની આરાધના (૪) પંચસંગ્રહ (૫) આરાધના (૬) ભાવનાાત્રિશતિકા (સામયિક પાઠ) સુભાષિતરત્નસરાહ: ગ્રંથનું નામ સૂચવે છે તે પ્રમાણે જુદા જુદા ૩૨ વિષયે ઉપર ૯૨૨ પદ્યોમાં આ ગ્રંથની રચના થઈ છે. માયા, અહંકારનિરાકરણ, ઈન્દ્રિયનિગ્રહ, સ્ત્રી-ગુણ દેવ, કેપ-લભ-નિરાકરણ, જ્ઞાનનિરૂપણ, ચારિત્રનિરૂપણ, વ્યસનનિરાકરણ, શ્રાવકધર્મ, બાર પ્રકારનાં તપ વગેરે સાધકને ઉપયોગી અનેક વિષયે ઉપર આ ગ્રંથમાં ઉપદેશ કર્યો છે. ધમપરીક્ષા: આ ગ્રંથ આચાર્યો માત્ર બે માસમાં રચ્ચે હતું અને તેમાં કથાઓ દ્વારા અનેકાન્તધર્મનું મંડન કરેલ છે. ઉપાસકાચાર: આ ગ્રંથ અમિતગતિશ્રાવકાચાર એ નામથી પ્રસિદ્ધ છે. તેના ૧૫ અધ્યાય અને ૧૩૫ર લેક છે. ગૃહસ્થને ઉપગી સર્વ પ્રકારના બેધ ઉપરાંત ૧૧૪ પદ્યમાં ધ્યાનનું વર્ણન વિસ્તારથી કરેલ છે. આરાધના: શિવાર્યકૃત ભગવતી આરાધનાને આધાર લઈ ગ્રંથરચના કરવામાં આવી છે. ભાવનાદ્વાવિંશતિકાઃ ૩૨ પદ્યોના એક નાના પ્રકરણરૂપે આ ગ્રંથની રચના છે. એનું બીજું નામ સામાયિક-પાઠ છે. આત્મભાવના ભાવવા માટે ખૂબ ઉપગી હોવાથી તેને અનેક ભાષાઓમાં અનુવાદ થયેલ છે. તેનાં ચેડાં પદો ગુજરાતીમાં જોઈએ – (હરિગીત) સૌ પ્રાણુ આ સંસારનાં, મિત્ર મુજ વહાલાં થો. સગુણમાં આનદ માનું, મિત્ર કે વેરી હો; દુખિયા પ્રતિ કરુણ અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામે હૃદયમાં સ્થિરતા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy