SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભકતનાં ચરિત્ર ૮૯ જીવનપરિચય: તેમના જીવન વિષે થોડી જ વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થાય છે. તેમને જન્મ વિદ્વાનેએ લગભગ વિ. સં. ૨૦૨૫ની આજુબાજુ નિર્ધારિત કર્યો છે. તેમના બાળપણની કાંઈ વિગતે મળતી નથી, તેમના સાહિત્ય પરથી તેઓએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરેલે મનાય છે. માળવાના પ્રસિદ્ધ રાજા ભેજના કાકા મહારાજા મુંજના સમયમાં તેઓ વિદ્યમાન હતા અને મુંજ રાજા જે અનેક વિદ્વાને કવિઓ અને સાહિત્યકારોનું પોતાના રાજદરબારમાં સન્માન કરતે હતે તેમાં શ્રી અમિતગતિનું સ્થાન બહુ ઊંચું હતું. જીવનકાર્ય અને સાહિત્યનિર્માણ માથુરસંઘની ગુરુપરપરામાં તેઓને આચાર્ય પદ પ્રાપ્ત થયું હતું તેને ઉલેખ નીચે પ્રમાણે છેઃ વીરસેન દેવસેન અમિતગતિ (પ્રથમ) નેમિણ માધવસેન આપણુ ચરિત્રનાયક અમિતગતિ (દ્વિતીય) તેઓના રચેલા ગ્રંથે નીચે પ્રમાણે છે : (૧) સુભાષિતરત્નસંદેહ (૨) ધર્મપરીક્ષા (૨) ઉપાસકાચાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy