SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ F ભક્તિમાગ ની આરાધના લેાકા સેવે કદી ધનિકને તા ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુપદ તણી આપ જેવા જ થાય. ગા૧૦ના ટા મોટા મુનિજન તને માનતા નાથ તેા તે તેજસ્વી છે. રવિ સમ અને દૂર અજ્ઞાતથીયે; સારી રીતે અમર બનતા આપને પામવાથી, સુકિત માટે નવ કદી બીજો માનને માગ આથી. ારા * [%] ઋષભયોાગાથાકાર શ્રી જિનસેન પેાતાના દીઘ`કાલીન સંયમજીવનના મોટો ભાગ જેમણે શ્રીઋષભદેવ, શ્રીપાર્શ્વપ્રભુ અને શ્રીભરત ચક્રવર્તી આદિ પવિત્ર પુરાણુપુરુષાનાં ગુણકીર્તન,ગુણુસ્મરણુ અને ગુણુ-આલેખનમાં ગાળ્યે, એવા આચાર્ય શ્રીજિનસેનસ્વામીએ ભારતની ભૂમિને નવમી શતાબ્દીમાં પેાતાના જન્મથી પવિત્ર કરી હતી. જીવનપરિચય : તેમના જીવન વિષે જે માહિતી પ્રાપ્ત છે તે પરથી એમ જણાય છે કે તેઓના જન્મ વિક્રમ સંવત ૮૧૦ની આજુબાજુ કર્ણાટક કે મહારાષ્ટ્રમાં થયા હશે. તેઓએ બાળબ્રહ્મચારી અવસ્થામાં જ સંયમ ગ્રહણ કર્યાં હતા અને એકદરે લગભગ ૯૫ વર્ષના આયુષ્યમાં અનેક સ્વ-પર-કલ્યાણનાં કાર્યો કર્યાં હતાં. તેનું શરીર એકવડા ખાંધાનું અને શરીર-સૌષ્ઠવ સામાન્ય હતુ. તેઓના મુખ્ય ગુરુનું નામ વીરસેન હતું, તથા જયસેનનું પણ તેઓએ ગુરુ તરીકે સ્મરણ કરેલું છે. મહાપુરાણમાં જે જે આચાર્યને તેમણે નમસ્કાર કર્યા છે તે પરથી તેઓ શ્રીસમંતભદ્રસ્વામીની પરંપરામાં થયા છે એમ વિદ્વાનાનું માનવું છે. તેઓએ પાલાના દીર્ઘ જીવનકાળમાં વિસ્તૃત વિહાર કર્યાં હાય તેમ નિર્દેશા મળે છે અને દક્ષિણમાં ધારવાડ જિલ્લાથી માંડી ઉપર વડોદરા થઈ ચિત્તોડની ભૂમિને પણ તેમણે પાવન કરી હતી. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy