SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ અવતરણિકા : स्यादेतत् भवतु परस्परनिरपेक्षयोमिथ्यात्वम्, उभयनयारब्धस्त्वेकः सम्यग्दृष्टिर्भविष्यतीत्याह સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૧૪ અવતરણિકાર્ય : આ પ્રમાણે થાય. પરસ્પર નિરપેક્ષ એવા બન્ને નયોનું-દ્રવ્યાસ્તિકનયનું અને પર્યાયાસ્તિકનયનું મિથ્યાત્વ હો, પરંતુ ઉભયનય આરબ્ધ એવો એક સમ્યગ્દષ્ટિ નય થશે. તેથી કહે છે ભાવાર્થ : પૂર્વ ગાથામાં કહ્યું કે આ ઉત્પાદાદિ સંગ્રહથી લક્ષણ છે, તેથી દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય પરસ્પર વિવિક્ત રૂપવાળા નથી માટે પરસ્પર વિવિક્ત એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય પ્રત્યેક મિથ્યાત્વરૂપ છે, તેથી કોઈને થાય કે પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય મિથ્યાત્વ હો, પરંતુ દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયરૂપ બન્ને નયથી આરબ્ધ એવો સ્વતંત્ર નય સમ્યગ્દષ્ટિનય થશે. તેથી કહે છે ગાથા : છાયા ઃ णय तइओ अस्थि णओ ण य सम्मत्तं ण तेसु पडिपुण्णं । जेण दुवे एगन्ता विभज्जमाणा अणेगन्तो ।।१/१४।। Jain Educationa International न च तृतीयोऽस्ति नयो, न च सम्यक्त्वं न तयोः प्रतिपूर्णं । dr at एकान्तौ विभज्यमानौ अनेकान्तः । ।१ / १४ ।। અન્વયાર્થઃ જ્ ય તફો નો અસ્થિ=અને ત્રીજો નય નથી. વ તેવુ=અને તેઓમાં=દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયરૂપ બન્ને નયોમાં, પણ્ડિપુાં સમ્મત્ત =પ્રતિપૂર્ણ સમ્યક્ત્વ નથી, =એમ નહીં=પ્રતિપૂર્ણ સમ્યક્ત્વ છે, ખેળ=જે કારણથી, તુવે=બન્ને પણ, īન્તા=એકાંતરૂપપણાથી (મિથ્યાત્વનું કારણ છે) અને વિમખમાળા= વિભજ્યમાન=પરસ્પરના અત્યાગરૂપે ગ્રહણ કરાતા, ગળેન્તો=અનેકાંત છે, (એથી સમ્યક્ત્વના હેતુ છે). ।।૧/૧૪।। ગાથાર્થ - અને ત્રીજો નય નથી. અને તેઓમાં દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયરૂપ બન્ને નયોમાં, પ્રતિપૂર્ણ સમ્યક્ત્વ નથી એમ નહીં=પ્રતિપૂર્ણ રામ્યક્ત્વ છે, જે કારણથી બન્ને પણ એકાંતરૂપપણાથી For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy