SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૨ पर्याया न सन्ति, अनुगतैकाकारमृत्सामान्यानुविद्धतया मृत्पिण्डस्थासकोशकुशूलादीनां विशेषाणां प्रतिपत्तेः, अतो द्रव्यार्थिकाभितं वस्तु पर्यायाक्रान्तमेव न तद्विविक्तम्, पर्यायाभिमतमपि द्रव्यार्थानुषक्तं न तद्विकलम्, परस्परविविक्तयोः कदाचिदप्यप्रतिभासनात्, किंभूतं पुनर्द्रव्यमस्तीत्याह-उत्पादस्थिति-भङ्गा यथाव्यावर्णितस्वरूपाः परस्पराविनिर्भागवर्तिनः, 'हन्दि' इत्युपप्रदर्शने द्रव्यलक्षणं द्रव्यास्तित्वव्यवस्थापको धर्मः, एतद् दृश्यताम्, यतः पूर्वोत्तरपर्यायपरित्यागोपादानात्मकैकान्वयप्रतिपत्तिस्तथाभूतद्रव्यसत्त्वं प्रतिपादयतीत्युत्पादव्ययध्रौव्यलक्षणं वस्त्वभ्युपगन्तव्यम् एतच्च त्रितयं परस्परानुविद्धम्, अन्यतमाभावे तदितरयोरप्यभावात् ।।१/१२।। ટીકાર્ય : દ્રવ્ય ....... રમાવાન્ ! દ્રવ્ય-પર્યાય રહિત નથી; કેમ કે મૃપિંડ, સ્થાસ, કોશ, કુશૂલાદિ અનુગત મૃસામાન્યની પ્રતીતિ છે. અને દ્રવ્યથી વિરહિત પર્યાયો નથી; કેમ કે અનુગત એક આકારવાળી મૃટ્સામાન્યતા અનુવિદ્ધપણાથી મૃપિંડ, સ્થાસ, કોશ, કુશૂલાદિ વિશેષોની પ્રતિપત્તિ છે. આથી દ્રવ્યાર્થિક અભિમત વસ્તુ પર્યાયાક્રાંત જ છે, પરંતુ પર્યાયથી વિવિક્ત નથી. અને પર્યાય અભિમત પણ દ્રવ્યરૂપ અર્થથી અનુષક્ત છે, તદ્વિકલ નથી દ્રવ્યવિકલ નથી; કેમ કે પરસ્પર વિવિક્ત એવા દ્રવ્ય અને પર્યાયનું ક્યારેય પણ અપ્રતિભાસન છે. વળી, કેવા પ્રકારનું દ્રવ્ય છે ? એથી કહે છે – જે પ્રમાણે પૂર્વમાં વ્યાવર્ણન કરાયેલા સ્વરૂપવાળા પરસ્પર અવિનિર્ભાગથી રહેનારા ઉત્પાદ, સ્થિતિ અને ભંગ દ્રવ્યનું લક્ષણ છે દ્રવ્યના અસ્તિત્વનો વ્યવસ્થાપક ધર્મ છે. આને જુઓ એ પ્રમાણે પદાર્થને જુઓ, જે કારણથી પૂર્વ ઉત્તરપર્યાયના પરિત્યાગગ્રહણઆત્મક એક અવયની પ્રતિપત્તિ તેવા પ્રકારના દ્રવ્યતા સત્ત્વનું પ્રતિપાદન કરે છે. એથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણવાળી વસ્તુ સ્વીકારવી જોઈએ અને આ ત્રણ-ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ત્રણ, પરસ્પર અનુવિદ્ધ છે; કેમ કે આ ત્રણમાંથી કોઈ એકનો અભાવ હોય તો ઈતર દ્વયનો પણ અભાવ છે. ll૧/૧૨ા ભાવાર્થ : જગતમાં જે કોઈ દ્રવ્યરૂપ વસ્તુ છે તે સર્વ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે, પરંતુ પર્યાય રહિત કોઈ દ્રવ્ય નથી અને દ્રવ્ય રહિત કોઈ પર્યાય નથી. માટે દ્રવ્યના અસ્તિત્વના વ્યવસ્થાપક ધર્મરૂપ દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ, સ્થિતિ અને નાશરૂપ છે. એથી પદાર્થ જ્યારે દ્રવ્ય-પર્યાયરૂપ હોય ત્યારે ભજનારૂપ વિવક્ષાથી “આ દ્રવ્ય છે” “આ પર્યાય છે' તેમ કહી શકાય અને પરસ્પર નિરપેક્ષ “આ દ્રવ્ય છે” અને “પેલું પર્યાય છે' તેમ કહી શકાય નહીં, કેમ કે દ્રવ્ય અને પર્યાય પરસ્પર વિભાગ વગર રહેલા છે, પરંતુ ઘટ-પટની જેમ પૃથગુ રહેલા નથી. II૧/૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy