SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૯, ૫૦ ૧૯૩ અંતરંગ એકચૈતન્ય છે અને બહિરંગ એકશરીર છે એવી પ્રતીતિ હોવા છતાં પણ નિમિત્તાંતરથી તે પ્રકારના વ્યપદેશનો સંભવ છે અર્થાત્ વિભાગને જોનારી દૃષ્ટિથી તે પ્રકારનો વ્યપદેશ સંભવે છે, પરંતુ જીવના હર્ષાદિના વિભાગને અને દેહના બાલાદિ વિભાગને નહીં જોનારી દૃષ્ટિથી એકની જ પ્રતીતિ થાય તોપણ વિભાગને જોનારી દૃષ્ટિથી જીવના અને દેહના વિભાગની પ્રતીતિ થઈ શકે છે. તેથી અંતરંગ હર્ષાદિરૂપ અનેક વિવર્તી અને બાહ્ય બાલાદિ અનેક અવસ્થાઓ પ્રત્યક્ષ દેખાય છે, તેનો વિરોધ થશે નહીં. ll૧/૪ અવતરણિકા - एतदेवाह - અવતરણિકા : આને જ કહે છે – ભાવાર્થ : ગાથા-૪૮માં કહેલ કે “જીવ અને દેહ અન્યોન્ય અનુગત હોવાના કારણે સંસારઉદરવર્તી સર્વ પદાર્થો કથંચિત્ મૂર્તિ અને કથંચિત્ અમૂર્ત છે તેને જ કહે છે – ગાથા : ण य बाहिरओ भावो अब्भंतरओ य अत्थि समयम्मि । णोइंदियं पुण पडुच्च होइ अब्भंतरविसेसो ।।१/५०।। છાયા : न च बाह्यो भावोऽभ्यंतरश्च अस्ति समये । नोइन्द्रियं पुनः प्रतीत्य भवति अभ्यंतरविशेषः ।।१/५०।। અન્વયા : સમમિ=સમયમાંeભગવાનમાં શાસનમાં, વાદરો માવો બાહ્ય ભાવ, અને, ગરમંતરનો અત્યંતર ભાવ, ચિ=નથી. પુOTEવળી, ગોવિં=નોઈદ્રિયને, પકુર આશ્રયીને, ગરમંતરવસો=અત્યંતરવિશેષ, દોડું છે. I૧/૫૦I ગાથાર્થ : સમયમાંeભગવાનમાં શાસનમાં, બાહ્યભાવ અને અત્યંતરભાવ નથી. વળી, નોઇન્દ્રિયને આશ્રયીને અત્યંતરવિશેષ છે. [૧/૫ol Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy