SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૭ છાયા : इतरथा समूहसिद्धः परिणामकृतो वा यद् यस्मिन् अर्थः । तद् तच्च न तद् तच्चेव वेति नियमेन मिथ्यात्वं ।।१/२७।। અન્વયાર્થ: દર=ઈતરથા=ગાથા-૨૬માં કહ્યું એ પ્રકારે દૃષ્ટાંત અનંત ધર્માત્મકાદિ ભાવોમાં વિશ્વાસ માટે ઉપવીત છે તેમ ન માનો અને સત્કાર્યવાદ આદિનું સાધન છે તેમ માનો તો. સમૂદસિદ્ધો સમૂહસિદ્ધરત્નોના સમૂહથી નિષ્પન્ન થયેલો, પરિપમાગો ત્ર=અથવા પરિણામકૃત=દૂધનો દહીં આદિરૂપ પરિણામકૃત, નો નાં સભ્યો=જે અર્થ જ્યાં છે, તે ત્તિ તેત્રમણિ આદિ આવલિ આદિરૂપ કે દૂધ આદિ દહીં આદિરૂપ કાર્ય છે તેમ માનવું તે, નિયા મિછત્ત નિયમથી મિથ્યાત્વ છે એમ અવય છે (આ કથન દ્વારા સાંખ્યમતનું અને સાંખ્યવિશેષમતનું નિરાકરણ થયું.) રૂદર સમૂદસિદ્ધ પરિમાણ વ્ર નો નંદં સત્ય તં ચ ન તં ત્તિ નિયા મિર્ઝા તંત્રએ કથનમાંથી નં ર ા તે રિ=અને તે તે નથી=રત્નાદિ માળા નથી એ નિયમથી મિથ્યાત્વ છે એમ અત્રય છે. (આના દ્વારા અસત્કાર્યવાદી વૈશેષિકમત અને બૌદ્ધમતનું નિરાકરણ થયું.) રૂદ સમૂદસિદ્ધ પરિપામવાનો સ્ત્ર નો નંદં સત્યો તે વેવ a ત્તિ નિયમેળ મિજીએ કથનમાંથી તં ચેવ a fઅથવા તે જ દ્રવ્ય જ, છે એ નિયમથી મિથ્યાત્વ છે. (આતા દ્વારા અદ્વૈતમતનું નિરાકરણ થયું.) ૧/૨ ગાથાર્થ : ઈતરથા-ગાથા-૨૬માં કહ્યું એ પ્રકારે દષ્ટાંત અનંત ધર્માત્મકાદિ ભાવોમાં વિશ્વાસ માટે ઉપનીત છે તેમ ન માનો અને સત્કાર્યવાદ આદિનું સાધક છે તેમ માનો તો, સમૂહસિદ્ધરત્નોના સમૂહથી નિષ્પન્ન થયેલો અથવા પરિણામકૃત દૂધનો દહીં આદિરૂપ પરિણામકૃત જે અર્થ જ્યાં છે, તે મણિ આદિ આવલિ આદિરૂપ કે દૂધ આદિ દહીં આદિરૂપ કાર્ય છે તેમ માનવું તે, નિયમથી મિથ્યાત્વ છે એમ અન્વય છે (આ કથન દ્વારા સાંખ્યમતનું અને સાંખ્યવિશેષમતનું નિરાકરણ થયું.) રૂદર સમૂહસિદ્ધ પરિમમાં ત્ર નો નહિં સત્ય ત ર ા તં ત્તિ નિયા મિર્જાતંત્રએ કથનમાંથી તં ત ઉત્તeતે તે નથી=રત્નાદિ માળા નથી તે નિયમથી મિથ્યાત્વ છે એમ અન્વય છે. (આના દ્વારા અસત્કાર્યવાદી વૈશેષિકમત અને બૌદ્ધમતનું નિરાકરણ થયું.) રૂદરા સમૂસો રિપામવો સ્ત્ર નો નહિં કત્યો તે વેવ a ત્તિ નિયor fમછત્તએ કથનમાંથી તં વેવ ત્તિ અથવા તે જગદ્રવ્ય જ, છે એ નિયમથી મિથ્યાત્વ છે. (આના દ્વારા અદ્વૈતમતનું નિરાકરણ થયું.) II૧/૨૭ી. ટીકા :इतरथा उक्तप्रकारादन्यथा समूहे रत्नानां सिद्धो निष्पन्नः, परिणामकृतो वा मण्यादिष्वावल्यादिः Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy