________________
ગણિત-રહસ્ય ૧૧ થી ૨૫ સુધીની સંખ્યાને સરવાળે કરવાને છે, તેમાં પણ ગચ્છની સંખ્યા ૧૫ એટલે એકી છે, તે ત્યાં આ રીત અજમાવી શકાય. - કુલ સંખ્યા ૧૫ છે, તેથી આઠમી સંખ્યા એ મધ્ય સંખ્યા છે. અહીં આઠમી સંખ્યા ૧૮ છે, તેથી ૧૮ * ૧૫ = ૨૭૦ એ તેને જવાબ છે.
આ રીત મોટા દાખલાઓમાં ઘણું સુંદર કામ આપે છે. જેમ કે નીચેની નવ સમફરક સંખ્યાને સરવાળે કરવાને છે ?
૧૦૧ ૧૧૪ ૧૨૭ ૧૪૦ ૧૫૩> ૧૬૭ ૧૭૯૯ ૧૯૨ ૨૦૫ તે આ રીત મુજબ અહીં નીચે પ્રમાણે ગણિત કરવું પડેઃ
આદિપદ ૧૦૧ + અંત્યપદ ૨૦૫ = ૩૦૬ ૮ ગરછ ૯ = ૨૭૫૪ - ૨ = ૧૩૭૭.
પણ ટૂંકી રીત અજમાવીએ તે ૧૫૩ X ૯ = ૧૩૭૭ આ રીતે તેને જવાબ આવી જાય છે. . હવે ગણિત સમફરક સંખ્યાઓને એક ચમત્કારિક પ્રાગ શી રીતે કરે છે? તે જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org