SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત-રહસ્ય ૧૧ થી ૨૫ સુધીની સંખ્યાને સરવાળે કરવાને છે, તેમાં પણ ગચ્છની સંખ્યા ૧૫ એટલે એકી છે, તે ત્યાં આ રીત અજમાવી શકાય. - કુલ સંખ્યા ૧૫ છે, તેથી આઠમી સંખ્યા એ મધ્ય સંખ્યા છે. અહીં આઠમી સંખ્યા ૧૮ છે, તેથી ૧૮ * ૧૫ = ૨૭૦ એ તેને જવાબ છે. આ રીત મોટા દાખલાઓમાં ઘણું સુંદર કામ આપે છે. જેમ કે નીચેની નવ સમફરક સંખ્યાને સરવાળે કરવાને છે ? ૧૦૧ ૧૧૪ ૧૨૭ ૧૪૦ ૧૫૩> ૧૬૭ ૧૭૯૯ ૧૯૨ ૨૦૫ તે આ રીત મુજબ અહીં નીચે પ્રમાણે ગણિત કરવું પડેઃ આદિપદ ૧૦૧ + અંત્યપદ ૨૦૫ = ૩૦૬ ૮ ગરછ ૯ = ૨૭૫૪ - ૨ = ૧૩૭૭. પણ ટૂંકી રીત અજમાવીએ તે ૧૫૩ X ૯ = ૧૩૭૭ આ રીતે તેને જવાબ આવી જાય છે. . હવે ગણિત સમફરક સંખ્યાઓને એક ચમત્કારિક પ્રાગ શી રીતે કરે છે? તે જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy