________________
સમરિક સંખ્યાઓને સરવાળે
ઘડીની ઝડપ રેજની ૧૫ ગાઉની છે અને વછેરાની ઝડપ ૧ ગાઉથી અનુક્રમે વધતી જાય છે, એટલે પંદરમ દિવસે તેની ઝડપ સરખી થઈ જાય છે. હવે પ્રથમના ૧૪ દિવસમાં તેણે અનુકમે ૧૪, ૧૩, ૧૨ ગાઉ ઓછું અંતર કાપેલું છે, તેટલું અંતર કાપવા માટે તેણે બીજા ચૌદ દિવસને પ્રવાસ કરે જોઈએ. એટલે ૧૫ + ૧૪= ૨૯ મા દિવસે તે વછેરૂં પિતાની માતાને મળશે.
ઘોડીનો પ્રવાસ ૨૯૪૧૫ = ૪૩૫ વછેરાને પ્રવાસ.
આદિપદ ૧ + અંત્યપદ ૨૯ = ૩૦ ૪ ગ૭ ૨૯ = ૮૭૦ - ૨ = ૪૩૫.
ટૂંકી રીત સમફરક સંખ્યાને સરવાળે કરવાનું હોય અને તેમાં ગછની સંખ્યા એકી હેય તે આ રીતને હજી ટુંકી કરી શકાય છે. તે આ પ્રમાણે –
મધ્ય સંખ્યા ૮ ગચ્છ = ઉત્તર. દાખલા તરીકે ૧ થી ૯ અંકને સરવાળે કરે છે. ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯
અહીં પ એ મધ્ય સંખ્યા છે અને ગચ્છની સંખ્યા ૯ છે, તેથી ૫૪૯= ૪૫, એ તેને ઉત્તર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org