SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ E ગણિત-રહસ્ય (૭) એક ગૃહસ્થ દેવમંદિરે જતાં પહેલે પગથિયે ૧ રૂપિયા, ખીજા પગથિયે ૬ રૂપિયા, ત્રીજા પગથિયે ૧૧ રૂપિયા એમ દરેક પગથિયે પાંચ-પાંચ રૂપિયા વધારે મૂકતા જાય છે. હવે એ મંદિરને આઠ પગથિયાં છે, તે તે કુલ કેટલા રૂપિયા મૂકશે ? અહીં આદિપદ્મ ૧ છે, પણ અત્યપદ શું ? તે સ્પષ્ટ કરેલું નથી, એટલે પ્રથમ તે નક્કી કરી લેવુ જોઈ એ. મદિરને કુલ આઠ પગથિયાં છે. તેમાં પહેલે પગથિયે ૧ રૂપિયા મૂકેલા છે, એટલે બાકી રહ્યાં છ પગથિયાં. તે દરેક પગથિયે પાંચ-પાંચ રૂપિયા વધારે મૂકયા છે, એટલે કુલ ૩૫ રૂપિયા વધારે મૂકાયા છે, તેથી છેલ્લે પગથિયે ૧ + ૩૫ = ૩૬ રૂપિયા મૂકેલા છે. આદિ ૧ + અંત્યપદ ૩૬ = ૩૫ X ૨૭ ૮ =૨૯૬:૨= ૧૪૮. એ ગૃહસ્થે કુલ ૧૪૮ રૂપિયા મૂકયા. Jain Educationa International (૮) એક ઘેાડી વછેરાને જન્મ આપી દરરેાજ ૧૫ ગાઉની ઝડપે આગળ ચાલતી જાય છે અને વછેરૂ પહેલા દિવસે ૧ ગાઉ, બીજે દિવસે ૨ ગાઉ, ત્રીજે દિવસે ૩ ગાઉ, એમ અનુક્રમે પેાતાની ઝડપ વધારતુ જાય છે, તે એ વછેરૂ કેટલામા દિવસે પેાતાની માતાને મળશે ? આ દાખલા કોયડા જેવા છે, પણ તર્કશક્તિના થોડા ઉપયાગ કરીએ તે તેના ઉત્તર સહેલાઈથી મળી જાય છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy