________________
E
ગણિત-રહસ્ય
(૭) એક ગૃહસ્થ દેવમંદિરે જતાં પહેલે પગથિયે ૧ રૂપિયા, ખીજા પગથિયે ૬ રૂપિયા, ત્રીજા પગથિયે ૧૧ રૂપિયા એમ દરેક પગથિયે પાંચ-પાંચ રૂપિયા વધારે મૂકતા જાય છે. હવે એ મંદિરને આઠ પગથિયાં છે, તે તે કુલ કેટલા રૂપિયા મૂકશે ?
અહીં આદિપદ્મ ૧ છે, પણ અત્યપદ શું ? તે સ્પષ્ટ કરેલું નથી, એટલે પ્રથમ તે નક્કી કરી લેવુ જોઈ એ. મદિરને કુલ આઠ પગથિયાં છે. તેમાં પહેલે પગથિયે ૧ રૂપિયા મૂકેલા છે, એટલે બાકી રહ્યાં છ પગથિયાં. તે દરેક પગથિયે પાંચ-પાંચ રૂપિયા વધારે મૂકયા છે, એટલે કુલ ૩૫ રૂપિયા વધારે મૂકાયા છે, તેથી છેલ્લે પગથિયે ૧ + ૩૫ = ૩૬ રૂપિયા મૂકેલા છે.
આદિ ૧ + અંત્યપદ ૩૬
= ૩૫ X ૨૭ ૮
=૨૯૬:૨= ૧૪૮.
એ ગૃહસ્થે કુલ ૧૪૮ રૂપિયા મૂકયા.
Jain Educationa International
(૮) એક ઘેાડી વછેરાને જન્મ આપી દરરેાજ ૧૫ ગાઉની ઝડપે આગળ ચાલતી જાય છે અને વછેરૂ પહેલા દિવસે ૧ ગાઉ, બીજે દિવસે ૨ ગાઉ, ત્રીજે દિવસે ૩ ગાઉ, એમ અનુક્રમે પેાતાની ઝડપ વધારતુ જાય છે, તે એ વછેરૂ કેટલામા દિવસે પેાતાની માતાને
મળશે ?
આ દાખલા કોયડા જેવા છે, પણ તર્કશક્તિના થોડા ઉપયાગ કરીએ તે તેના ઉત્તર સહેલાઈથી મળી જાય છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org