________________
૨૮
ગણિત-રહસ્ય ૧૮૭૯૦૮૦૯૦૪ નું ઘનમૂળ શું?
તેને ઉત્તર તેમણે માત્ર એક-બે સેકંડમાં જ આપી - દીધે કે ૧૨૩૪.
બીજા એક પ્રસંગે તેમની સામે પ્રશ્ન રાખવામાં આવ્યો -હિતે કે –
૩૧૯૩૯,૧૨૦,૬૫૯,૯૧૯૧૨૩ નું ઘનમૂળ શું?
તેને ઉત્તર તેમણે એક મીનીટમાં આપે હતું કે ૬૮૩૯૪૭.
તાત્પર્ય કે અંકને લગતી તેમની યાદદાસ્તી તથા પ્રજ્ઞા અજબ કોટિની હતી !
મહાશય જી. પી. બીડેશે, તેમજ એવરટેકે પિતાની આ અંકમૃતિ વિષે શે ખુલાસે આવે છે, તે અમે જાણ શકયા નથી, પણ અમારું એવું અનુમાન છે કે તેમની એ શક્તિ કુદરતી હતી, જ્યારે બસુ મહાશયે પિતાની આ શક્તિ વિષે ખુલાસો કરતાં જણાવ્યું છે કે આ શક્તિ મનની એકાગ્રતા અને અભ્યાસ વડે પ્રાપ્ત કરી છે.”
તેમણે વિશેષમાં કહ્યું છે કે મારી સ્મરણશક્તિ બાલ્યા- વસ્થાથી જ સારી હતી. જ્યારે હું આઠ વર્ષને હતા, ત્યારે મનમાં ને મનમાં વિચાર કરીને સરવાળા-બાદબાકી બરાબર કરી દેતે. શાળામાં વિશેષ અભ્યાસ કરતાં ગણિતની કક્ષામાં હું સહુથી વધારે ઝડપથી મૌખિક ઉત્તરે આપી શક્ત. જ્યારે હું વિશ વર્ષની ઉંમરને થયે, ત્યારે ૧૪ અંકને ૧૪ અંકથી ગુણવા જેટલી શક્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org