________________
ગણિતની વિશિષ્ટ પ્રજ્ઞા
૨૯:
કેળવી શક્યો ને એ રીતે મારી શક્તિ ઉત્તરાત્તર વધતાં જતાં ૧૦૦ અંકને ૧૦૦ અંકથી ગુણવામાં સફળ નીવડ્યો.
વળી તેમણે એ પણ કહ્યું છે કે ‘હું પ્રાર ંભથી જ મિતાહારી રહ્યો છું. તેમ જ પાણી પણ વિશેષ લેતે નથી. છેલ્લાં કેટલાંક વર્ષોંમાં તા માત્ર રાજના ચાર પ્યાલા દૂધ. પર જ નણ્યા છું અને કદી કદી ઘેાડી દ્રાક્ષ લીધી છે. મારા સૂવાનો સમય રાત્રિના ૧૧ થી ૨ ના રહ્યો છે. એ વાગ્યે ઉડી ગયા પછી હું ધ્યાનમાં બેસુ છુ અને ગુરુએ શીખવેલી પદ્ધતિથી મનની શક્તિઓને એકાગ્ર કરું છું. કોઈ પણ મનુષ્ય પેાતાની ચિત્તવૃત્તિએને એકાગ્ર કર્યા વિના સફળતા. પ્રાપ્ત કરી શકતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org