________________
-૧૨
ગણિત-રહસ્ય પાને છાપ્યું હતું કે આ વર્ષની મહેસુલમાં ભયંકર ઘટાડો
અને તેમાં નીચે પ્રમાણે આંકડા પ્રસિદ્ધ કર્યા હતા – "૧,૦૦૦,૦૦૦,૦૦૦ એક અબજ રૂપિયા, ગયા વર્ષનું મહેસુલ.
૧૦૦,૦૦૦,૦૦૦ દશ કોડ રૂપિયા, આ વર્ષનું મહેસુલ. ૧ ૯૦૦,૦૦૦,૦૦૦ નેવું કોડને ઘટાડો.
આ ઘટનાને અનુલક્ષીને વર્તમાનપત્રોએ કેવી ટીકાઓ કરી, તે અહીં રજૂ કરવાની જરૂર નથી, પણ નવમા સ્થાનમાં રહેલે એક આંકડો ઉડી જાય, તે સંખ્યાના મૂલ્યમાં કેટલું પરિવર્તન થાય છે, તે આ પરથી સમજી શકાશે. તે અંગે બીજું રમુજી દષ્ટાંત નીચે મુજબ છેઃ
ચેરે ચે ચગડે ત્રણ તા ને ચગડે, બંને બાજુ સેળ, ચારે ચડ્યો ચગડે, થઈ ગઈ કાગાળ. પૂછું તમને પ્રેમથી, થઈ કેટલી હાણ? ઉત્તર જે મુખથી કહો, માનું ચતુર સુજાણ.
એક ગૃહસ્થ પાસે એટલી રકમ હતી કે વચ્ચે ત્રણ તગડા અને એક ચગડો આવે તથા તેની બંને બાજુ -સેળ-સેળની સંખ્યા આવે. હવે એક વાર કેટલાક ગેરેએ -તેના મકાન પર ધાડ પાડી અને બેફામ લૂંટ ચલાવી. આથી
ત્યાં ભારે કાગારોળ મચી ગઈ. જ્યારે એ ચેરે આ રીતે લૂંટ ચલાવીને ત્યાંથી ચાલ્યા ગયા, ત્યારે પેલા ગૃહસ્થ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org