________________
સ્થાન
૧૨.
સ્થાને ગણાય, છઠ્ઠો આંકડા હાય તેા લાખના સ્થાને ગણાય. અને દશમા આંકડા હાય તેા અબજના સ્થાને ગણાય.
આ અકસ્થાન પ્રમાણે રકમા ખેલવામાં આવે છે. દાખલા તરીકે ૧૨ ૯ ૭૪ ૫ ૮ ૨ ૯ ૬ ૫૩ ૭ ૧ ૬ ૨ ૪ ૩. ની રકમ ખાલવી હાય તે નીચે પ્રમાણે ખેલાય :
એક પરા, એ મધ્ય, નવ અંત્ય, સાત જલધિ, ચાર શ', પાંચ મહાપદ્મ, આઠે નિખ, એગણત્રીજ અમજ, પાંસઠ ક્રોડ, સાડત્રીશ લાખ, સાળ હજાર, મસા ને તે તાલીશ.
એક અકસ્થાન આછું કે વત્તું થઈ જાય તે તેના મૂલ્યમાં ભારે પરિવર્તન થઈ જાય છે. આ હકીકત નીચેના દૃષ્ટાંતથી સમજી શકાશે :
માત્ર એક શૂન્ય એછું!
એક વાર એક કાબેલ નાણાંપ્રધાને રાજ્યની આવકના હેવાલ રજૂ કરતાં જણાવ્યું કે ‘ ગયા વર્ષે મહેસુલની આવક એકડા પર નવ શૂન્યા ચડાવીએ એટલી હતી, પણ આ વર્ષે ખરાબ સંચાગાને લીધે તેમાં એક શૂન્યના ઘટાડા થયા છે.’
નાણાંપ્રધાને આ વાત એટલા ઠાવકા માટે રજૂ કરી. હતી કે તેમાં ધારાસભ્યાને કઈ ગંભીર લાગ્યું નહિ. તે તે એમ જ સમજ્યા કે આ એક મામૂલી ફેરફાર છે, પરંતુ. બીજા દિવસે જ્યારે તેમણે વત માનપત્રા જોયા અને તેની ટીકાઓ વાંચી, ત્યારે આંખ ઉઘડી ગઇ. ઘણાંખરાં વતમાનપત્રાએ પ્રથમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org