________________
આમુખ
- આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીએ શું કરે છે? સતત શેબળને પરિણામે પ્રકૃતિનું રહસ્ય સમજવામાં આવે, તેને લેકે આગળ પદ્ધતિસર રજૂ કરી દે છે અને તેના વડે જીવને પગી જુદાં જુદાં ક્ષેત્રમાં ઘણી પ્રગતિ સધાય છે.
અમને આ વસ્તુ મેળવતાં ઘણો પરિશ્રમ પડ્યો છે, કારણ કે તેને જાણનારાઓએ પિતાની મૂઠીઓ બંધ રાખી હતી અને તે વિષયનું ખાસ સાહિત્ય પણ હતું નહિ. પરંતુ દઢ સંકલ્પ અને પ્રયત્ન કરતાં અમને એક પછી એક વસ્તુ પ્રાપ્ત થતી ગઈ અને તેણે અમારા અતિ જિજ્ઞાસુ હૃદયને સંતોષ આપે. આમાંની કેટલીક વસ્તુઓ તે અમને પિતાને જ સ્ફરેલી છે અને અમે તેને પ્રવેગાત્મક સ્વરૂપમાં મૂકેલી છે.
અમારું એમ માનવું છે કે અમારા આ બંને ગ્ર વાંચી-વિચારીને વિશિષ્ટ પ્રજ્ઞાવાળા મહાનુભાવે આ વિષયની એક યા બીજા પ્રકારે ખીલવણી કરશે અને એ રીતે ગણિતજ્ઞાનમાં વૃદ્ધિ કરી ભારતની પ્રાચીનતમ પ્રતિષ્ઠામાં વધારે કરશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org