________________
[૨]
અંકસ્થાન
જેમ સંગીતને આધાર સ્વર ઉપર છે અને લિપિને આધાર વર્ણ (અક્ષર) ઉપર છે, તેમ ગણિતને આધાર અંક ઉપર છે. જે અંક ન હોય તે કઈ પણ વસ્તુની યથાર્થ ગણના કે ગણતરી થઈ શકે નહિ.
“તમારા ઘરમાં કેટલી વ્યક્તિઓ છે?” તમારી પાસે કેટલી પુંજી છે?” તમારી હાલની ઉંમર શું ?' વગેરે પ્રશ્નોના ઉત્તરમાં જે એમ કહેવામાં આવે કે– “મારા ઘરમાં કેટલીક વ્યક્તિઓ છે.”
મારી પાસે કેટલીક પંજી છે.” મારી ઉંમર કેટલાક વર્ષની છે.”
તે વસ્તુસ્થિતિને સ્પષ્ટ બંધ થતો નથી અને તેથી પ્રશ્ન પૂછનારના મનને સમાધાન સાંપડતું નથી. ત્યાં અંકને આશ્રય લે આવશ્યક થઈ પડે છે. જેમકે–
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org