________________
૧૫
આવું પડશે, નહિ તા અનેક જવાબ આવશે, જેવા કે ૨૦, ૩૫, ૫૦, ૬૫, ૮૦ વગેરે વગેરે.
પ્રસ્તાવના લાંખી ન થાય, માટે એક મહત્ત્વની વાત તરફ ધ્યાન ખેંચી સમેટવા પ્રયત્ન કરીશ. ૧ ને ૨ થી ગુણવામાં આવે તે ૨ થાય, ૨ ને ૨ થીગુણવામાં આવે તા ૪ થાય અને ૪ ને ૨ થી ગુણવામાં આવે તે ૮ થાય, એટલે કે અંગ્રેજીમાં જેને ૨૩ કહેવામાં આવે છે, તે પ્રમાણે અને; પણ અત્યાર સુધી ભાગ્યે જ ઘણાએને ખબર હશે કે ૧ અને ૨ ના સરવાળા ૩ થાય અને ૨ ને ૨ થી ગુણવામાં આવે તે ૪ થાય, તેવી જ રીતે ૧, ૨ અને ૪ ના સરવાળે છ થાય અને ૪ ને ૨ થીગુણવામાં આવે તે ૮ થાય, એજ પ્રમાણે ૧, ૨, ૪, ૮ તે સરવાળે ૧૫ અને ૮ ને ૨ થી ગુણવામાં આવે તા ૧૬ થાય. ટુકામાં આ ગણિત પ્રમાણે કોઈ પૂછે કે ૨૭માં શરૂ કરીને સમાયેલા અંકના સરવાળા કેટલા થાય, તેા બહુ સહેલાઈથી કહી શકાય. એના ગુણાકારની થતી રકમના પહેલાના આંક આ સંપૂર્ણ એલજીબ્રા છે.
૫. શ્રી ધીરજલાલભાઈ એ આ બધું એટલું સહેલાઈથી સમજાવ્યું છે કે વાચકને હિન્દુસ્તાનના ગણિતશાસ્ત્રના ઊંચા પ્રકારના જ્ઞાન માટે માન પેઢા થયા સિવાય નહિ રહે.
લાંખી પ્રસ્તાવના ન થાય, તેથી બુદ્ધિને હેરત પમાડે તેવી બીજી અનેક મમતા તરફ ધ્યાન ખેંચવાનું શકય નથી, પણ એટલું કહીને વિરમીશ કે હિન્દુસ્તાનની પુરાણી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org