________________
બીજો વર્ગ
૧૬૨ તૈયાર કર્યું છે. તેમાંનાં ૬૦ ટકા પુસ્તક એક્લા ગણિતને લગતાં છે, ૨ જીવશાસ્ત્રને લગતાં છે. બાકી રહ્યાં તેમાંના ૩ પદાર્થશાસ્ત્રનાં અને રસાયણશાસ્ત્રનાં છે. તે એ પુસ્તકાલયમાં તેણે ઓછામાં ઓછાં કેટલાં પુસ્તકો એકઠાં કર્યા હશે?
[ 1 ]
જમરૂખને ભાવ જમરૂખ કેમ ખરીદ્યાં?” એક વખત ભગવાન પટેલે તેમના મિત્ર નાગજી ઠક્કરને સવાલ કર્યો.
નાગજી ઠક્કરે કહ્યું: “ભાવ તમને કહેવાનું નથી. પણ વેચનારે કહ્યું હતું તેથી ૧૦ પૈસા ઓછા ભાવ આપે છે.”
તેથી કેટલે ફાયદો થયે?”
ફાયદો તે થાય જ ને? સાત રૂપિયાની ખરીદીમાં ૪ જમરૂખ વધારે આવ્યા.”
તમે કહી શકશે કે નાગજી ઠક્કરે શું ભાવે જમરૂખ ખરીદ્યા હશે?
[૪૨]
હીરાની વહેંચણી એક ઝવેરી પાસે હીરાના ૪૯ પડીકાં હતાં. તે દરેક પર તેણે કમસર નંબરે લખેલા હતા અને પિતાને સરળતાથી યાદ રહે તે માટે દરેક પડીકામાં તેના નંબર જેટલા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org