________________
ગણિત-રહસ્ય નામ ધર્યું હત, (શ્રી રમણ મહર્ષિ જે ગામમાં રહેતા હતા, તેનું આ નામ છે. તે તેનું ગણિત નીચે પ્રમાણે થાત –
* ૪ વેદની સંખ્યા - ૨૮ + પ મહાભૂતની સંખ્યા ૩૩ ૪ ૨ નરનારાયણની સંખ્યા ૮) ૬૬ (૮ વસુદેવની સંખ્યા
-
-
૨ શેષ વધ્યા.
આ રીતે કઈ પણ નામની સંખ્યા લખીએ તે પણ આ પ્રક્રિયાથી ૨ જ શેષ વધે, કારણ કે તેમાં મૂળ સંખ્યા આઠ ગણી + ૨ થાય છે અને તેને આઠથી ભાગવામાં આવે છે. ૪-ગમે તે રકમને નિઃશેષ ભાગી આપવી.
ગણિતજ્ઞ–મહાશ! એ તે તમે જાણે છે કે કેટલીક સંખ્યાઓને અમુક સંખ્યાથી ભાગી શકાય છે અને કેટલીક સંખ્યાઓને ભાગી શકાતી નથી. જેમકે ૭, ૧૧, ૧૩, ૧૯ વગેરે. પરંતુ તમારી લખેલી કોઈ પણ રકમને હું આજે નિશેષ ભાગી બતાવીશ. નિઃશેષ એટલે જેને ભાગાકાર કરતાં નીચે માત્ર શૂન્ય વધે પણ ૧ થી ૯ સુધીને કઈ પણ અંક કે તેનાથી બનતી સંખ્યા ન વધે તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org