________________
ગણિત રહસ્ય
ગણિત–મહાનુભાવ ! આપ આ અખિલ વિશ્વમાંથી
કોઈ વસ્તુ, પદાથ કે પ્રાણીનું નામ લખે. પ્રાણીમાં પશુ, પક્ષી, જળચર તથા મનુષ્યાને પણ સમજી લેવા.
૧૩૪
લખેા.
જિજ્ઞાસુ-નામ લખ્યું.
ગણિતજ્ઞ—આ નામમાં જેટલા અક્ષરો હોય તેની સખ્યા
જિજ્ઞાસુ-જોડાક્ષર હાય તા ?
ગણિતજ્ઞ-તે તેને દોઢ અક્ષર નહિ; પણ એક જ અક્ષર ગણવા.
જિજ્ઞાસુ–સંખ્યા લખી.
ગણિતજ્ઞ—તમારી સંખ્યાને વેદની સંખ્યાથી ગુણા. વેદે ચાર છે, એ તેા જાણા છે ને ?
જિજ્ઞાસુ-હા જી. ચારથી ગુણ્યા.
ગણિતજ્ઞ--તેમાં મહાભૂતની સખ્યા ઉમેરો. મહાભૂતની સખ્યા પાંચ છે, એ તમારા ખ્યાલ બહાર નહિ જ હાય.
જિજ્ઞાસુ–ઉમેરી.
ગણિતજ્ઞ-જે સંખ્યા આવી, તેને નર–નારાયણુરૂપ
એથી ગુણા.
જિજ્ઞાસુ–ગુણી.
ગણિતજ્ઞ આવેલી સંખ્યાને વસુદેવની સખ્યાથી ભાગે વસુદેવની સખ્યા આઠ છે. જિજ્ઞાસુ–ભાગ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org