________________
પ્રકીર્ણ પાંચ પ્રયોગ
૭૧૨૦૨૫ +૧૨૭
જમણા હાથની સંખ્યા
૭૧૨૧૫૨
૨૮૪૮૬૦૮ છેવટનું પરિણામ
આવેલું પરિણામ ૨૮૪૮૬ ૦૮ તેને થી ભાગતાં ૭૧૨૧૫૨ તેમાંથી બાદ
- ૨૫
૭૧૨ ૧૨૭ એટલે ૭૧૨ ડાબા હાથની અને ૧૨૭ જમણા હાથની સંખ્યા હેવી જોઈએ.
આ પ્રયોગને ઈષ્ઠસંખ્યાકથનને પ્રવેગ પણ કહેવામાં આવે છે.
૩-વિભુની વ્યાપક્તા ગણિતજ્ઞ-સજ્જને અને સન્નારીઓ ! અખિલ વિશ્વમાં વિભુ વ્યાપી રહેલે છે, પછી તેને ગમે તે નામે ઓળખવામાં આવે. આ વસ્તુ કૃતિ, યુક્તિ અને અનુભૂતિથી સિદ્ધ થઈ શકે છે, તેમ ગણિતથી પણ સિદ્ધ થઈ શકે છે. તેને એક ચમત્કારિક પ્રગ તમને બતાવવા ઈચ્છું છું. તે માટે એક મહાશય આગળ આવે.
અહીં એક મહાશય આગળ આવે છે અને તે પિતાના હાથમાં કાગળ તથા પેનસીલ લઈ થડે દૂર ઉભા રહે છે, અથવા થોડે દૂર ગોઠવેલા ટેબલ ઉપર પોતાની બેઠક લે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org